________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) કાલ થાય છે, તે સમયમાં વર્તમાનપણને વિનાશ છે. અને અતીતત્વને ઉત્પાદ છે. અને કાલપણે ધ્રુવ છે, એમ સ્થૂલથી ઉત્પાદવ્યય પ્રવત્વ કહ્યો, અને વસ્તુ ત્યા મૂલપણે રેયને પલટવે જ્ઞાનનું પણ તે ભાસનપણે પરિણમવું થાય છે તેથી પૂર્વપર્યાયના ભાસનને વ્યય, અને અભિનય પર્યાય ભાસનને ઉત્પાદ, તથા જ્ઞાનપણે ધ્રૌવ્યતા, એવી રીતે સર્વગુણ ધર્મપ્રવૃત્તિરૂપ પર્યાયને ઉત્પાદવ્યય શ્રી સિદ્ધભગવંતમાં પણ થઈ રહ્યો છે. કાલદ્રવ્યમાં ઉપચારથી સર્વ કહેવું. એવી રીતે સર્વ દ્રવ્યમાં ઉત્પાદવ્યય પ્રીવ્યતા વર્તી રહી છે. એમ સર્વદ્રવ્યમાં સારવા કહ્યું જે અગુરુલઘુને ભેદ ન થાય તે પછી પ્રદેશનાં પરસ્પર ભેદ કેમ થાય ? અર્થાત્ થાય નહીં. માટે અગુરુલઘુને ભેદ સર્વમાં છે. અને જેનું ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યરૂપ સતપણું એક છે, તે દ્રવ્ય એક છે, અને જેનું, ઉત્પાદશીવ્યરૂપ સત્પણું જુદું છે તે દ્રવ્ય પણ જુદું છે. इतिसत्यव्याख्या.
૬ ગુરઘુર- જે દ્રવ્યને અગુરુલઘુ પર્યાય છે, તે છ પ્રકારની હાનિ વૃદ્ધિ કરે છે. તેમાં છ પ્રકારની હાનિ १अनंतभागहानि, २असंख्यातभागहानि,३संख्यातभागहानि
संख्यातगुणहानि, ५असंख्यात गुणहानि,६अनंतगुणहानि તથા છ પ્રકારનીવૃદ્ધિ. અનંતમrgrદ્ધ રસવંદયતમાનgrદ્ર ३संख्यातभागवृद्धि,४संख्यातगुणवृद्धि,५असंख्यातगुणवृद्धि,
For Private And Personal Use Only