________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ )
છું... અન્ય મારૂ કોઈ નથી. એ પ્રમાણે અદીન મનવાળે થઇ આત્માને ભાવ !! એક મારા આત્મા શાશ્વત છે, અને તે રત્નત્રયી સમેત છે. માકી શરીરાક્રિક બાહ્યભાવ પ્રપંચ છે, સવ સ ́ચેાગ લક્ષણુરૂપ ખાદ્યભાવામાં થનાર અર્હત્વ મમ ત્વ ભાવ ત્યાગીને એક સ્વસ્વરૂપના ઉપયેાગમાં રમણતા કરવી. આત્મસ્વભાવ સન્મુખ થતી ચેતનાથી અનેક ભવનાં કરેલ કના નાશ થાય છે, માટે રાગ દ્વેષ રહિત ચેતનાથી સ્થિર સમ ભાવથી આત્માને ક્ષણે ક્ષણે ભાવવા. તે સંબંધી ચેાગનિણૅય નામના ગ્રંથમાં કહ્યુ` છે કેઃ—
|| ોજ ||
दीपिका खलु निर्वाणे, निर्वाणपथदर्शिनी; ॥ शुद्धात्मा चेतना या च साधूनामक्षयो निधिः ॥ १॥ એ પ્રમાણે શુદ્ધાત્મચેતનાનું અપૂર્વ માહાત્મ્ય જાણી, તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા, શુદ્ધ આત્મસ્વભાવરૂપ પેાતાનું શુદ્ધ ચરણુ છે. તથા પેાતાના સ્વભાવમાં આવ્યા વિના ત્રણ લેાકમાં કોઇ પણ ઠેકાણે તથા કાઈ પણ કાળે સુખ નથી. પેાતાના સ્વરૂપમય થવુ', એજ પરમ કર્તવ્ય છે એમ મહાત્માએ જાણે છે.પોતાના સ્વરૂપનુ શુદ્ધજ્ઞાન, નિશ્ચય નયથી જાણીને આત્મામાં રમણતા કરવી. જગમાં કે ચેતન !! તે અનેક જીવાનાં અનંત ભવમાં અનંત સગપણુ કર્યાં. અનંતવાર તું જન્મ્યા અને મર્યાં, પણ તેથી જન્મ
For Private And Personal Use Only