SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૦). ગ્રહણ કરે, તો જીનદર્શનની પ્રાપ્તિ થાય; ન્યાયદિવાકર મહાતાકિક શ્રી સિદ્ધસેન સૂરિકૃત સંમતિતમાં પણ કહ્યું છે કે – सुनिश्चितंनःपरतंत्रयुक्तिषु, स्फुरंतियाःकाश्चनमूक्तिसंपदः तवैवताःपूर्वमहार्णवोच्छिता, जगत्प्रमाणं जिनवाक्यविग्रुप માટે ભવ્યજીએ છન દર્શનની શ્રદ્ધા કરવી. જીન દર્શનની શ્રદ્ધા તથા જ્ઞાનથી મધ્યસ્થ ભાવ પ્રગટશે, તેથી અંતે સમભાવની પ્રાપ્તિ થશે. અન્ય દર્શનમાં સમભાવની પ્રાપ્તિ પૂર્વેક્ત રીત્યા છીંડા માગે છે, પણ રાજમાર્ગો નથી. તેથી અમે સ્વલિંગની મુખ્યતા સમજી અન્ય લિંગમાં ઉદાસી ભાવે રહીએ છીએ, અને અન્યલિંગથી કંઈ તવસ્વરૂપ પમાતું નથી, માટે તેને પરિહાર કરીએ છીએ. આ સંબંધી ચર્ચા ઘણી છે. પણ ગ્રંથગૌરવ તથા પ્રસંગાભાવે વિશેષ લખવામાં આવી નથી. હવે પ્રસ્તુત વિષય સંબંધી વર્ણન કરતાં કહેવામાં આવે છે કે તત્ત્વસ્વરૂપના અન્ન લેકે અહંવૃત્તિ માં મગ્ન રહી, અનેક પ્રકારના વે ધારણ કરે, પણ તેથી તેમના આત્માનું કલ્યાણ થાય નહીં, અને વેષમાં મમત્મભાવ ઉલટ બંધાઈ જાય, તે છૂટે પણ નહીં. ત્યારે કોઈ કહેશે કે જીનદર્શનને વેશ પણ મમત્વપ્રદ રહેશે, તેના ઉત્તરમાં સમજવાનું કે જીનદર્શનકથિત વેષ મમત્વને નાશ કરે છે. કારણકે, છનદર્શનના સાધુને વેષ જેઓ પહેરે છે, For Private And Personal Use Only
SR No.008525
Book TitleAtma Prakasha 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy