________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) તમે ઉપાધિશરીરના નાશથી ઔપાધિક જીવને નાશ થઈ જ તેને મુક્તિ માનતા હે તે જીવના નાશરૂપ મુકિત ઈચ્છવા લાયક નથી. તથા તેવી મુક્તિ માટે પુરૂષાર્થ કઈ કરેજ નહીં, માટે રામાનુજે માનેલી મુક્તિ
ગ્ય નથી. વળી દયાનંદ સરસ્વતિમતવાળા આર્યસમાજી એમ કહે છે કે જીવ મુક્તિમાં જઈ કેટલેક કાળ રહી, પાછા સંસારમાં આવે છે. ત્યારે તે મતવાળાને પુછીએ છીએ કે મોક્ષમાં ગએલા આત્માને અજ્ઞાન–અવિદ્યા ખેંચી લાવે છે કે અગર તે પિતાની ઈચ્છાથી ચાલ્યા આવે છે ? અથવા
જ્યારે મુક્તાત્મા થાય છે, ત્યારે તેમાં શું કંઈ અવિદ્યાને લેશ રહી જાય છે ? વા ઇશ્વર તેને સંસારમાં ખેંચી લાવી જન્મ મરણ કરાવે છે? એ ચાર વિકલ્પમાંથી પ્રથમ પક્ષ જે તમે માનશે તે–તમારી માનેલી અવિદ્યા તે જડ છે, અને તમારા મનમાં તે જડ પદાર્થ કંઈ કરી શકતો નથી. અવિદ્યા કંઈ મુકતાત્માને ખેંચી લાવે તે ઘટી શકે નહીં, અને બીજું દુષણ એ આવે છે કે, જ્યાં સુધી અવિદ્યા છે, ત્યાં સુધી મોક્ષ પણ કહી શકાય નહીં. બીજે પક્ષ માનશે, તે તે પણ સિદ્ધ થતું નથી. કેણ મૂખે મુકિતનાં સુખ મૂકી સંસારમાં આવવાની ઈચ્છા કરે? જે મુકિતને માટે અનેક પ્રકારના તપ, જપ, દાન, દયા, પરોપકાર જ્ઞાન ધ્યાનાદિનું સેવન કરી, મેક્ષ મેળવ્યું, તેમાંથી પાછું
For Private And Personal Use Only