________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) ધર્મની લડાઈ થઈ. અહંવૃત્તિથીજ ધર્મ કરતાં પણ ધાડ જેવું થયું છે. અહંવૃત્તિને મહિમા સર્વ જીવને દુઃખમાં રાખવાને છે. સર્વ સંસારી જી, જરા આંખ મીંચી, અંતરમાં વિચારે તે માલુમ પડશે કે મારામાં કેટલી બધી અહવૃત્તિ ભરી છે? મારૂ મનુષ્યત્વ અહંવૃત્તિથી કેટલું બધું બગડી ગયું છે, એમ સહેજે હૃદયમાં વિચાર કરતાં માલુમ પડશે. અહંવૃત્તિ મનમાં પ્રગટ થાય છે; માટે ક્ષણે ક્ષણે અહંવૃત્તિનું સ્વરૂપ તપાસવા મન તરફ લક્ષ દેવું. વળી અહંવૃત્તિનું સ્વરૂપે વર્ણવે છે.
भिन्नभिन्न वेषो ग्रही, धर्मीनाम धराय ॥ अहंवत्ति मनमां लही, धूते भोळा भाय ॥ ३९ ॥ कृष्ण चतुर्दशी सारिखं, अंधारु महाघोर ॥ व्याप्युं जगमां जाणजो, अहंवृत्तिनुं जोर ॥ ४ ॥
ભાવાર્થ-શ્રી સર્વ પ્રણીત વ્યવહાર ધર્મના સમ્યમ્ વેષવિના જગના છ અનેક પ્રકારના દંભે ધારણ કરી, ભિન્ન ભિન્ન વેષ ધારણ કરે છે. અને પોતે ધર્મ બની બેસે છે. તેઓ અહંવૃત્તિ ધારણ કરી ભેળા અજ્ઞાની છને પિતાની કુક્તિના પાસલામાં સપડાવી ધૂતે છે.
પ્રશ્ન-વાહરેવાહ! તમે ઠીક કહે છે. શ્રીજીનેશ્વર વિના સર્વ ધર્મવાળાઓના વેષને અપ્રમાણીક ગણે છે, તેમાં
For Private And Personal Use Only