________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૬ ) અહંવૃત્તિના ગે આપણે અન્ય પુદ્ગલવસ્તુઓને રૂદ્ધિ તરીકે માની તેમાં રમણતા કરીએ છીએ. અહે ! અહંવૃત્તિ, તારું પ્રબળ સામ્રાજ્ય છે. હવે કૃપા કરી તું મારાથી જરા દૂરથા ! દૂરથા ! વળી અહંવૃત્તિનું સ્વરૂપ વર્ણવે છે.
जे अज्ञानी जीव छे, पशुसम वर्ते जोय ॥ अत्ति तेमां घणी, कथ्युं विचारी जोय ॥ ३२ ॥ अज्ञानीने अंध वे, देखे नहि तलभार || रणना रोझसमान ते, पामे नहि भवपार ॥ ३३ ॥ अज्ञानी अज्ञानमां, गाळे सघळो काळ || वृद्धपणुंने श्वेतकेश, पण वर्तेछे बाळ ॥ ३४ ॥
ભાવાર્થ-જે પુરૂષે સમ્યગ અનેકાન્તધર્મતત્વથી અજાણુ છે, તે આ સ્થળે અજ્ઞાની જાણવા. ધર્મથી અજાણ પુરૂષે પશુ સદશ સંસારમાં પ્રતિભાસે છે. અજ્ઞાની છે. સ્વપરજ્ઞાનના અભાવે સંસારમાંજ સાર માની, રાત્રી અને દિવસ ઘાંચીની ઘાણીના બળદની પેઠે યત્ન કર્યા કરે છે. અને અજ્ઞાનીજી સાંસારિક સુખની લાલસાએ અનેક પ્રકારનાં પાપ સેવવામાં, જરામાત્ર પણ અચકાતા નથી. મનુષ્ય અવતાર શાથી પ્રાપ્ત થયા ! હું કોણ છું ? કયાંથી આવ્યોઅને કયાં જઈશ? મારૂં સંસારમાં શું છે ! મારી
For Private And Personal Use Only