________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૭) સાથે પરભવમાં કોઈ આવશે ? પુણ્ય શું! અને પાપ શું ! ઇત્યાદિ વિચારશૂન્ય અજ્ઞાની છનું હૃદય હોય છે. સંસારમાં શું આદેય છે ? કઈ વસ્તુ ત્યાગ કરવા યોગ્ય છે ! શું જાણવા યોગ્ય છે? ઈત્યાદિ વિવેકના અભાવે, અજ્ઞાનીજીવને શાસ્ત્રકાર પશુ સમાન કહે છે, તે અસત્ય નથી. પશુ જેમ ખાવું, પીવું, ઉંઘવું, અને વિષયસુખ ભેગવવાં, એટલું જ સમજી શકે છે, તેમ અજ્ઞાની મનુષ્ય ખાવું, પીવું, આ ધન પુત્રનું પાલન કરવું, અને વિષયસુખ ભેવવાં એટલું જ સમજી શકે છે. અજ્ઞાનીજીવમાં અહંવૃત્તિ ઘણું હોય છે. બી. એ. વા, એમ. એ. પર્યત અભ્યાસ કરે, સી. આઈ. ઈ. અક્ષરોની પદવી મેળવે, પણ તેથી તમારું હિત તેટલામાં સમાયું નથી. જ્યાં સુધી દ્રવ્ય, સાતનય, સિદ્ધાંતાદિકનું જ્ઞાન એગ્યતા પૂર્વક મેળવી ભેદ જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, ત્યાં સુધી તમે આત્મસન્મુખ થયા નથી, અને આત્મસન્મુખ થયા વિના, તમારૂ જાણવું અવિદ્યા વા અજ્ઞાનરૂપ છે, અને એવા અજ્ઞાનથી દુઃખકારક ભવાંત થતું નથી, અજ્ઞાની પુરૂષજડ સરખે અંતર દષ્ટિથી જોતાં ગણાય છે. અજ્ઞાની અને અંધ બે સરખા છે. અંધ પુરૂષના કરતાં પણ. અજ્ઞાની તે ખરાબ છે, કારણ કે, અંધપુરૂષ તે સદ્દગુરૂ ઉપદેશ શ્રવણ કરી, અંતરદષ્ટિને ખીલવે છે; રણનારેઝ સમાન અજ્ઞાની છે. અજ્ઞાની મિથ્યાત્વાદિકમાં લેપાએલે
For Private And Personal Use Only