________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(28)
ઉપર પેશાબ કરવાથી જીવાની ઉત્પત્તિ થાય છે, માટે પેશાબ ઉપર પેશાબ કરવા નહીં. સૂક્ષ્મ દૃષ્ટિથી આવાં સૂક્ષ્મ પુક્રૂગલાનાં પરિણામે સમજવામાં આવે, તે આત્મા સારા અનુભવ મેળવી શકે અમુક રાગી પુરૂષના શ્વાસ લેવા નહિ એમ કેઇ સ્થાને દેખાડયુ' છે, તેનુ' કારણ પણુ શ્વાસના પુદ્દગલાથી થતી ખરાબ અસરજ છે; ક્ષયવાળા પુરૂષની સ તતિને પણ ક્ષયરોગ પ્રાપ્ત થાય છે, તેમાં પણ પુદ્ગલેનીજ થતી અસર છે. જે પિતાના શરીરમાં રાગે! હાય છે; તે રેગા પુત્રના શરીરમાં પણુ દેખવામાં આવે છે, તેનુ કારણ રાગના પુદ્દગલેના પર પરાએ પુત્રના શરીરમાં પ્રવેશ અમુક રીતિએ થાય છે તેજ છે, ઈત્યાદિ સવ પુદ્દગલાને સ્વાભાવિક વિચિત્ર પરિણામ જાણવા. હવે કાલ દ્રવ્યનું સ્વરૂપ કહે છે.-કાલદ્રવ્ય ઔપચારિક છે, કાલ કાંઇ પ્રદેશ સમૂહરૂપ નથી. માટે તે દ્રવ્ય નથી. કાલા ત્રણ લે છે. અતીત, અનાગત અને વર્તમાન, કાલદ્રવ્યનું એમ સામાન્ય સ્વરૂપે કહ્યુ.-જીવદ્રબ્ધ અનંત છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીય અને ઉપયોગ એ જીવન” લક્ષણ છે. કહ્યું છે કે—
ગાથા.
1
नाणं च दंसणं चेव । चरितं च तवो तहा ॥ वोरियं उवओगो अ
। एयं जीवस्स लख्खणं ॥ १ ॥
For Private And Personal Use Only