________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃદ્ધિ કરે છે. અને ક્રિયાનું યથાર્થ ફળ મળતું નથી. ભવ્ય જીવે ક્રિયાનું સેવન કરવું. ધર્મક્રિયા નિષ્ફળ જતી નથી. દોષ રહિત ક્રિયા કરવાના કરતાં ક્રિયા નહીં કરવી, તે સારી એમ કઈ કહે તે તે ગ્ય નથી. દેષ ટાળવાની સાપેક્ષ બુદ્ધિથી ક્રિયા કરે, ને દેષ લાગે, તે પણ ક્રિયા કરનાર કિયા નહિ કરનાર કરતાં સારે છે, અને તે આરાધક છે. જ્ઞાન હોય તે પણ ક્રિયા વિના મુક્તિ નથી. સિદ્ધાતમાં કહ્યું છે કે
થા. जाणतो वि य तरिउं, काइयजोगं न जुंज ए जेउ । सो बुज्झइ सोएणं एवं, वाणी चरणहीणो ॥ १ ॥
ભાવાર્થ–તરવાનું જાણતાં છતાં, પણ નદીમાં પેશી કરચરણ હલાવે નહીં, તે નદીમાં બૂડે, તેમ જ્ઞાની પણ ચારિત્રમાર્ગથી હીન ભવ સાગરમાં ડૂબે. ચારિત્રમાર્ગથી ઘણું ગુણની પ્રાપ્તિ થાય છે. માટે આવશ્યકાદિ ધમ ક્રિયાઓનું બહું પ્રેમથી સેવન કરવું. પણ નિંદાદિક દેનું ભેગું સેવન કરવું નહીં. તેમ ક્રિયાને ગર્વ પણ કરવો નહીં. ધર્મકિયા કરનારાઓ જે જ્ઞાન સંપાદન કરે, અને અન્તરાત્મસન્મુખ વળે, તે દે નાશ પામતા જાય. ગમે તેવી પોતે બહિરાત્મભાવથી સારી ધર્મક્રિયા કરે, અને ગર્વ નિંદાદિ દે
For Private And Personal Use Only