________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ-સિદ્ધ પરમાત્માએ શુદ્ધસ્વભાવરૂપ શુદ્ધ પરિણતિ પ્રાપ્ત કરી, સાદિ અનંતમે ભાગે શાશ્વત શુદ્ધ કહેવાય છે, ત્યાં અનંત સુખ આત્મસ્વભાવથી સમયે સમયે ભેગવે છે. જ્યાં દુઃખનું તે કિચિત માત્ર પણ નામ નથી. જ્યાં સદાકાળ આનંદ આનંદ વર્તી રહ્યા છે, શુદ્ધ નિર્મલતા પ્રાપ્ત કરી જે સદાને માટે કૃત્યકૃત્ય થઈ રહ્યા છે. જ્યાં આધિ, વ્યાધિ, ઉપાધિને તે બીલકુલ સંભવ નથી, એવું શુદ્ધ પરિણતિનું સામર્થ્ય સિદ્ધ પરમાત્મામાં વતે છે. હવે પ્રસંગનુસાર જીજ્ઞાસા થઈ કે જ્યારે સિદ્ધ પરમાત્મા શુદ્ધ પરિણતિના ભોક્તા છે, ત્યારે તે સિદ્ધાત્માઓની સિદ્ધ સ્થાનમાં વા સિદ્ધ થયાની આદિ છે કે નહી, તેનું સમાધાન કરે છે.
| કુરા स्थिति प्रवाह अपेक्षता, आदि कबहू न होय ॥ आत्मसिद्धनीष्टिए, भंगी प्रथमज जोय ॥ १६ ॥ एकज व्यक्ति अपेक्षतां, सिद्ध जीवनी जाण ॥ सादि अनंति स्थिति ज्यां, शोमे छे निर्वाण ॥ १७॥
ભાવાર્થ–પ્રવાહની અપેક્ષાએ સિદ્ધ છની આદિ નથી, અર્થાત્ અનાદિ છે. એમ આત્મસ્વરૂપ વ્યક્તિભાવે કરેલ અનંત સિદ્ધની અનાદિ સ્થિતિ જાણવી; અને એક
For Private And Personal Use Only