________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૮ ) છે. સમ્ય ભેદજ્ઞાનથી આત્મા જડ અને ચૈતન્યલક્ષણોને ભિન્ન ભિન્ન પણે પારખી શકે છે.
कायादिपर्याय सहु, पुद्गलना पर्याय ।। आत्मप्रदेशे कर्म पण, पुद्गलकार्य सोहाय ॥ ४५ ॥ चेतन पण जडसंगते, जडतारूप जणाय ॥ तिरोभाव निज शक्तिथी, आच्छादनता थाय ॥४६॥ अहंवृति आच्छादती, अन्तर निजगुणशक्ति ! अहंवृत्तिता जो टळ, परमातमपद व्यक्ति ॥ ४७ ॥
કાયા લેશ્યાદિ સર્વ પુદ્ગલ સકાના પર્યાય છે. આ ત્માના પ્રદેશની સાથે ક્ષીર નીરવનું પરિણામે કમ પણ પુદ્ગલ પર્યા છે. અહ! ચેતન પણ જડની સંગતિથી જડ જેવો બની ગયો છે. અને તેથી આત્માના અનંતગુણે સૂર્યતેજ જેમ વાદળથી ઢંકાય છે, તેમ કમંગે આચ્છાદિત થયા છે. આત્માના ગુણે તિભાવે વતે છે, તે જેમ જેમ કર્યાવરણ જેજે પ્રમાણમાં ટળે છે, તેને પ્રમાણમાં આવિર્ભાવતાને પામે છે, જ્ઞાનાવરણીયકર્મોનો ક્ષયેશમ, વા ક્ષાયિકભાવ થવાથી, જ્ઞાનગુણ આર્વિભાવતાને પામી, સ્વપરને પ્રકાશ છે. દર્શનાવરણયકર્મને પશમ વા. ક્ષાયિકભાવ થતાં, દશનગુણ-આવિર્ભાવતાને પામે છે. તે
For Private And Personal Use Only