________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २८3) बाहिर दृष्टियोग वियोगे, होत महामत वालो कायर नर जिग मदमत वालो,सुखविभाव निहालो. वालम०२ बाहिरदृष्टि योगे भविजन, संमृतिवास रहानो; तिनतें नवनिधि चारित आदर, ज्ञानानन्द प्रमानो. वालमा
પૂકતપદથી સિદ્ધ થાય છે કે જ્ઞાનદષ્ટિ કરી, બહિરત્મદષ્ટિ ત્યાગવી, અર્થાત બાહાભાવમાં વૃત્તિની - ન્યતા વહે તેમ કરવું. બાહ્યદષ્ટિથી મહામતવાબે જીવ થાય છે. અનંતીવાર ચોરાશી લાખ જીવનિમાં આ છ પરિભ્રમણ કર્યું, તેનું કારણ બાહ્યદષ્ટિ છે. માટે જ્ઞાનદૃષ્ટિથી બાઘદૃષ્ટિને પરિહાર કરી, અન્તરાત્મદેવનું શુદ્ધપ્રણિધાન પૂર્વક આરાધન કરવું. તે ઉપર કહ્યું છે કે
पद राग मल्हार. ज्ञानकी दृष्टि विचारो, साधो भाइ, आतमदृष्टि संभारो साधो. अनुकरमें शुद्धज्ञाने अनुभव, ज्ञेय सकल सुविचारो; ज्ञाने ज्ञेयकी एकता आदर, बहिरातमशुं निवारो. साधो०१ ज्ञानदृष्टि जे अन्तर भावे, शुद्धरूचिरूप पहिचानो अन्तररातम ज्ञानातम भावे, होय परमातम जानो. साधु०२ परमातम ते निजगुण भोगो, चारित ज्ञान बखानो; ज्ञानानंद वेतनमय मूर्ति, आनंदभाव सुजानो साधु०३
For Private And Personal Use Only