________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૮ )
વ્યકિતથી એક વિષ્ણુ છે, એમ માનતાં ઘણા રાષા આવે છે. આત્મા મધ્યમ પરિણામવાળા હોવાથી, સં વ્યાપક હાઇ શકતા નથી. એવી આત્માની સ્થિતિ છે. તંત્ર ન્યાયુક જો વિષ્ણુ માનશે તેા આકાશની પેઠે નિષ્ક્રિય ઢરવાથી, તેથી તે અવતારાક્રિકને ધારણ કરી શકે નહીં. ઇત્યાદિ 'ડન સમ્મતિતકક, શાસ્ત્રવાર્તાસમુચ્ચય; ધર્મસ’ગ્રહણી વિગેરે ગ્રંથાથી જોઇ લેવુ. તથા ઇશ્વર જગા કૉ સિદ્ધ થતા નથી, તેવુ. વિવેચન તવાઈશ, અનતિમિર ભાસ્કર, તથા સ્યાદ્વાદમજરી, સમ્મતિતકર્ક, તથા અરમીયાત જૈન ધર્મ અને પ્રીસ્તિધમના મુકાતા વિગેરે ગ્રંથામાંથી જોઇ લેવુ.
પ્રશ્નઃ—જૈનો ઇશ્વરને જગત્ના કોઁ તરીકે સ્વીકારતા નથી, ત્યારે ઇશ્વર કર્તા વાદીને જૈન ધમમાં સમાવેશ થશે નહીં, તેનુ* કેમ ?
ઉત્તર:--હ ભવ્ય ! જે સત્ય હોય છે, તેને જેને સ્વીકારે છે. જગત્ન કર્યાં ઇશ્વર કોઈ પણ પ્રમાણથી સિદ્ધ કરતા નથી. પ્રથમ અમે તમને પુછીએ છીએ કે, ઇશ્વર સાકાર છે કે નિરાકાર છે ? જો ઇશ્વર સાકાર છે, તે તે શરીરથી એક દેશ વ્યાપી છે ? કે સવ દેશ વ્યાપી છે ? જો કહેશો કે, ઇશ્વર સાકાર છે, અને તે એક દેશ વ્યાપી છે. વા તે પ્રત્યક્ષ આંખે સાકાર હાવાથી
For Private And Personal Use Only