________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮) છુટતું નથી. જગતમાં કોઈને ધનનો સંગ હોય છે, કોઈને સ્ત્રીના ઉપર રાગ હોય છે. કેઈને કામ રાગ છે કેઈને
નેહરાગ હોય છે. કોઈને શરીર ઉપર રાગ હોય છે. ઈત્યાદિ સર્વ રાગને નાશ શ્રી સદગુરૂના ઉપદેશ વિગેરેથી થઈ શકે છે, પણ દષ્ટિરાગને એવો પાપી છે કે તે મહી ત્માઓને પણ સત્યાન્ય છે, કહ્યું છે કે
છે જ ! कामराग स्नेहरागा,-विषत्करनिवारणौ ॥ दृष्टिरागस्तु पापीयान् , दुस्त्याज्य: महतामपि । १॥
દષ્ટિરાગથી મણિને બદલે કાચનું ગ્રહણ થાય છે. દષ્ટિરોગી પુરૂષ કપટીઓની ક્ષટ જાળમાં ફસાઈ જાય છે, અને દૃષ્ટિરાગીથી સત્યાસત્ય ધમને નિર્ણય થતું નથી. દષ્ટિ. રાગીનાં સત્યચક્ષુ મીંચાઈ જાય છે. દષ્ટિરાગી પુરૂષ, વિષને અમૃત માની પાન કરે છે. દષ્ટિરાગી પુરૂષ ઘેળા દિવસે આંધળા થઈ ચાલે છે. સત્ય ધર્મરૂપ સૂર્યને દેખવા દષ્ટિરાગી ઘુવડની આચરણ કરે છે. વિવેકરૂપ મિત્રને દષ્ટિગી ધકકે મારી કાઢી મૂકે છે-મિથ્યાત્વરૂપ કુમિત્રને દષ્ટિરાગી પુરૂષ પ્રેમથી બેલાવે છે. કુમતિને સંગ કરી સુમતિને દૃષ્ટિ રાગી દૂર કરે છે. દષ્ટિરાગી ભાંગ પીધેલાની પેઠે વા દારૂ પીધેલાની પેઠે આચરણ કરે છે. હારિલ નામનું પંખી કોઈ
For Private And Personal Use Only