SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શમાનગાદમાં લાગે ( ૨૦૯ ) કર અથાગ સમુદ્રમાં ગોથાં ખાવા લાગે. સર્વત્ર જગમાં ચૈતન્યસત્તાને નિષેધ સ્વીકારી, અનેક જાતનાં પાપ કરવા લાગે. ખાવું, પીવું, એશઆરામ ભોગવવામાંજ મનુષ્યજન્મની સાફલ્યતા સમજી, નરકનિગોદમાં પુનઃ પુનઃ અથડાયે, મિથ્યાત્વબુદ્ધિથી સત્યને અસત્ય માનવા લાગ્યો, અને અસત્યને સત્ય માનવા લાગે. એમ જડની સંગતિથી જડ બનેલા આત્માએ બહિરાત્મપદ ધારણ કર્યું, અને મેહ માયામાં ખંચી, અનંત દુઃખને શેકતા બન્યા. અજ્ઞાનથી ઔદયિકભાવમાંજ ધર્મતત્વની એકાંતે ધારણ કરી સત્ય ધર્મને અપલાપ કર્યો. સમ્યજ્ઞાનવિના મિથ્યાત્વી જીવોની તથા પ્રકારની સ્થિતિ જોવામાં આવે છે. એ જીવેને સત્યનું ભાસન નહીં થતાં, ઉલટું અસત્યનું ભાસન થાય છે. મિચ્છાત્વીજીની તર્કશકિતને પણ મિથ્યા ઉપયોગ થાય છે. સારાંશ કે અજ્ઞાની છ ઔદચિકભા વમાં રાચી માચીને પરિણમે છે, પણ જ્ઞાની છે તે આત્માભિમુખતા ધારણ કરી; ઉપશમભાવ વા ક્ષપશમ વા ક્ષાયિકભાવમાંજ સુખના ભેગી બને છે, અને ઓદયિકભાવને તટસ્થ દ્રષ્ટિથી નીરખે છે. માટે ભવ્ય જીએ કર્મગ્રંથ, ભાવ પ્રકરણ વિગેરેથી પંચભાવનું સ્વરૂપ સમજી, ઉપશમભાવાદિ ત્રણમાં આદર કરો. સિદ્ધાંત - વચનનાં સૂમ રહસ્ય જાણ્યા વિના ધર્મનું પૂર્વોક્ત સ્વરૂપ 14 For Private And Personal Use Only
SR No.008525
Book TitleAtma Prakasha 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy