________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
આત્માને ક્ષણિક માનનારા બૌદ્ધેા, પેાતાના મતની યુક્તિએ વિસ્તારવા અહૂનિશ પ્રયત્ન કર્યો કરે છે. બુદ્ધ એકાંતરૂનુ સૂત્રનયને માની, અન્યનાકથિત સ્વરૂપ માનતા નથી. શબ્દ બ્રહ્માનેજ એકાંતે સ્વીકારનાર, એકાંત શબ્દનચવાદી મીમાંસકા, ઇશ્વરાદિને સર્વાંગ સ્વીકારતા નથી અને સર્વજ્ઞ પરમાત્માને તેઓ માનતા નથી, કેટલાક નૈયાયિકા આત્માને એકાંતે આકાશની પેઠે વ્યાપક માની આત્માના સુખાર્દિ અનંત ગુણાના અપલાપ કરે છે, શ્રી વીશમા મુનિસુવ્રત સ્વામીના સ્તવનમાં આનધનજી મહારાજ દરેક મતવાદ્વીચેાના એકાંતનયથી ઉઠતા શેારખકારનું વિવેચન કરતાં કહે છે કેઃ
---
मुनिसुव्रत जिनराय, एक मुज विनति निसुणो ।
आतम तत्व क्यु जाण्युं जगतगुरु, एह विचार मुज कहीयो ॥ आतमतच जाण्या विण चेतन, चित्तसमाधि न लहीयो । मुनिसुव्रतजिनराय, एक मुज विनति निसुणो ॥ १॥ कोई अबंध आतमतव माने, क्रिया करतो दीसे । क्रियातणुं फल कहो कुण भोगवे, इम पूच्छयुं चित्तरी मे મુનિસુવ્રત, । ૨ ।। जड चेतन ए आतम एकज, थावर जंगम सरखो । सुख दुःख संकर दूषण आवे. चित्त विचारीजो परखो.
મુનિસુવ્રત. || ૨ ||
For Private And Personal Use Only