________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪) સુખ પણ આત્મામાં જ રહ્યું છે. જડવતુમાં અંશ માત્ર પણ નિત્યસુખ નથી, એવી ભેદજ્ઞાનને વિવેક ખ્યાતિ જાગ્રત્ થતાં આત્મા ચાર ગતિના વાસને વિષ્ઠાગ્રહ સમાન માની, આત્મસ્વરૂપમાં રમણ કરવા લાગ્યા. વ્યવહારથી બાહ્યગ્રંથિને ત્યાગ કરી, અને અંતરથી રાગદ્વેષાદિક ગ્રંથિને ત્યાગ કરી, આત્મા સત્ય નિગ્રંથ થયો, અને સ્વ
સ્વરૂપમાં એકચિત્તથી રમણ કરતે કર્મ પ્રકૃતિને નાશ કરતે, શિવપુરપન્થ પ્રાપ્ત કરી પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે.
કુવા, साध्यदृष्टि सापेक्षथी, यदि वर्ते व्यवहार निर्विकल्पपणे ग्रहे, शुद्धस्वरूपाधार ॥ ९॥
ભાવાર્થ –ધર્મવ્યવહારનાં આચરણે અંતરતરત્વ સાધ્ય કરવાની દૃષ્ટિથી જે હય, તે તે ભવ્ય નિર્વિકલ્પરૂપ શુદ્ધ સ્વરૂપમય આત્મતત્ત્વની પ્રાપ્તિ કરી શકે છે, તે સંબંધી શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે – वचन निरपेक्ष व्यवहार जूठो कयो, वचन सापेक्ष व्यवहार
वचननिरपेक्ष व्यवहार संसारफल, सांभळी आदरी काइ राचो
સાધ્યદષ્ટિશૂન્યતા અંતરમાં વર્તતી હોય, તે કરેલ વ્યવહાર નિરપેક્ષ હોવાથી, ત્યાજ્ય છે. માટે મુનિરાજ મહારાજ દ્રવ્યાનુ રોગ વિગેરેથી આત્મસાધ્ય સિદ્ધિ કરતા
For Private And Personal Use Only