________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૦ )
કારણ કાર્યભાવ સમજી, દ્રવ્ય, ગુણ પર્યાય સમજી, આત્મધ્યાન કરે, આત્મામાંજ રમણતા કરે, આત્માને જ પરમત ત્વ સમજે; પાંચ દ્રવ્યથી ભિન્ન આત્મસ્વરૂપનું જ સ્મરણ કરે, ધર્મધ્યાનથી પિતાના આત્માની પુષ્ટિ કરે, બાહ્ય વસ્તુ ઓમાં વારંવાર ભટકતી ચિત્તવૃત્તિને, આત્મધ્યાનમાં વાળે, રાગદ્વેષથી ઘરમાં પરિણમન થતું વારીને, એક શુદ્ધ તિમય આત્મધ્યાનમાં, લયલીનતા કરે, વિભાવ દશામાં વારંવાર થતું પરિણમન, અંતરથી વારી, આત્માના ઉપગે વર્તે, પુદગલનાં કાર્ય તે આત્માનાં નહિ. એમ જાણે, તથા શાતા વેદનીય અને અશાતાવેદનીયના વિપાકો ઉદય આવે, ત્યારે અંતરથી રાગદ્વે ષથી જ્યારે વર્તી વેદે શાન અને અશાતા તેમ કીતિ અને અપકીર્તિ તેમજ માન અપમાનને વેદે, પણ સાક્ષીભૂત થઈને વતે તેમાં પરિણમી જાય નહીં. શુભ અને અશુભવિપાકેદયમાં હર્ષ વિષાદ ધારણ કરે નહીં, સમભાવે વતને ઉદયમાં આવતાં કર્મને ખેરવે, જેમ કેઈ લેણદાર લેણું લેવા આવે ત્યારે અવશ્ય આપવું પડે, તેમ કર્મના વિપાકેદય આવે, તે ભગવે, પણ તેથી ખિન્ન થાય નહીં, ઔદયિકભાવ - ગવતે, પણ તેને રોગ સમાન જાણી, આત્માના ઉપગમાં રમણતા કરવી, એજ ધર્મનું શ્રદ્ધાન કરે, અને એક સ્થિર ઉપગથી આત્મધ્યાન કરે, તે સંબંધી નીચેનું પડ જાણીને તે પ્રમાણે લક્ષ્ય લગાવે માટે નીચે પદ લખાય છે,
For Private And Personal Use Only