SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ www.kobatirth.org ( ૩ ) તિને ધ્યાનક્રિયા કહે છે. આવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે વૈરાગી મુનિરાજોની સંગતિ કરવી, અને દ્રવ્યાનુયાગનાં પુસ્તક વાંચવાં. એમ સતત પ્રયાસ કર્યાંથી, વૈરાગ્યભાવ પ્રગટ થશે, અને તેથી વિષચેાથી વૈરાગ્ય થયેલું મન આત્માના ગુણા તરફ વળશે. જલમાં કમળ રહે છે પણ જલથી ન્યારૂં રહે છે, તેમ તેવા જીવા સંસારવ્યવહારકાર્યોમાં પ્રવૃત્તિ ઔદયિકભાવના યાગથી કરે પણ અન્તરથી ન્યારા વર્તી, રાગદ્વેષના લેપ આત્માને થવા દેતા નથી. તેથી તેઓ ખરા વૈરાગી કહેવાય છે. આવા વૈરાગી પુરૂષા વા સ્ત્રીવર્ગ આત્મિક સુખ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. અને સત્ય સુખપ્રાપ્ત કરવા અને વિષય સુખથી પરાસુખ થવા ચારિત્ર અઞીકાર કરે છે, ચારિત્ર અંગીકાર કરી નિરૂપાધિ દશા ભાગવી, ક્ષણે ક્ષણે આત્મસુખ અનુભવે છે. ખરેખર સત્યસુખ, સુનિ અવસ્થામાં ધ્યાનદશાથી મળે છે. સંસારનાં વૈષયિકસુખ ત્યાગવાનુ કારણ એ છે કે સ સારી સુખ અનિત્ય છે, અને તે સુખની પાછળ દુઃખ રહ્યું છે અને આત્મસુખ નિત્ય છે. આત્મસુખ સદાકાળ રહે છે. તેથી આત્મસુખ પ્રાપ્ત કરવા ચારિત્ર અ‘ગીકાર કરવાની જરૂર છે. પરિસહ કેવળ સહન કરવા એટલાજ ઉદ્દેશ કાંઇ ચારિત્ર શબ્દના નથી. પરિસહ સહન કરવા તે પણ આત્મસુખ પ્રાપ્ત કરવા માટે, અને નવાં કર્મ બંધાય નહી તે માટે છે. આત્મધ્યાની ચારિત્ર Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.008525
Book TitleAtma Prakasha 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy