________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જના છે. મારા થાય છે. અત્ર સમજણ તે અશે
(૫૩) હોય તે કઈ નદીમાં સમુદ્રનું પાણી જાય છે, પણ તે અશે કવચિત્કાળે એમ બને છે. તેમ અત્ર સર્વધર્મ સત્યને પણ જૈનધર્મમાં સમાવેશ થાય છે, અને અન્યમાં જૈનધર્મની ભજના છે. માટે જૈનધર્મનું આરાધન કરતાં સર્વ ધર્મનું આરાધના થાય છે.
પ્રશ્ન--જૈનધર્મને કણ પાળી શકવા સમર્થ છે?
ઉત્તર--જે જે મનુષ્ય પોતાના આત્માની ઉન્નતિ છે છે, તે સર્વ લેકે, જૈનધર્મ પાળી શકવાને સમર્થ છે,
પ્રન––જેનધર્મ પાળવાથી આ ભવમાં તથા પરભવમાં શા શા ફાયદા થાય છે ? - ઉત્તર–-જૈનધર્મ પાળવાથી આ ભવમાં દયાની બુદ્ધિ થાય છે. પપકાર, સત્ય બોલવું, ચેરીને ત્યાગ, મૈથુનને ત્યાગ, સંતોષ, સમતા, ગંભીરતા, ક્ષમા, સરળતા, વૈરાગ્ય કામવિકારોને જય, દુર્વ્યસનને ત્યાગ, ભ્રાતૃભાવ, નિષ્પહતા વિગેરે અનેક સગુણોની પ્રાપ્તિ આ ભવમાં થાય છે, તથા શ્રમણવ્રતની, તથા શ્રાવકત્રતોની પણ પ્રાપ્તિ થાય છે. આ ભવમાં કામવિકાર, રાગદ્વેષાદિક અન્તના શત્રુઓ ઉપર જય મેળવવાથી, આત્મા નિર્મળ થાય છે, અને તેથી આત્મિકસુખને અનુભવ થાય છે, અને પરભવમાં તેથી દેવનિ વા મોક્ષપદ મળે છે.
પ્રશ્ન-જૈનધર્મમાં સર્વ ધર્મને સમાવેશ થાય છે,
For Private And Personal Use Only