________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ ) તિદિન ર્યા કરવી તે ભલે! તમે યથાશક્તિ પ્રાપ્ત જ્ઞાનદ્વારા શુદ્ધ પ્રવૃત્તિ કરતા રહે. તમારી શુદ્ધ પ્રવૃત્તિનું સ્વરૂપ અન્યજન સમજે નહીં, તેથી નિંદા કરે, દોષ જુએ, તેથી તમે તમારી શુદ્ધ પ્રવૃત્તિને નિર્દોષ ઠરાવવા, દેશી નિર્દક જનેની આગળ કંઈ પણ પ્રયત્ન કરશે નહીં. દુનિયા દેરંગી છે, આજ કેઈની આગળ તમારી શુદ્ધ પ્રવૃત્તિ સિદ્ધ કરી આપી તે વળી કાલહજારે પુછશે, તે સર્વ મનુષ્યની આગળ તમારી શુદ્ધ પ્રવૃત્તિની સાબીતી કરતાં કરતાં થાકી જવાના, અને વળી તમે નિર્દોષ થવાને જે ઇચ્છા ધરાવે છે, તેથી જ જાણવાનું કે હજી તમોએ આત્માભિમુખતા પ્રાપ્ત કરી નથી. જે આત્માભિમુખતા પ્રાપ્ત કરી હોય, તે ભલે કઈ તમારી શુદ્ધ પ્રવૃત્તિને દેશવાળી કહે, તેથી તમારું કંઈ બગડવાનું નથી. દર્પણમાં જે જે વસ્તુઓનાં સારાં અગર ખેટાં પ્રતિબિંબ પડે છે, તે જેમ દર્પણથી ન્યારાં છે, તેમ કેઈ આત્મસાધકપુરૂષની નિંદા કરે, અથવા સ્તુતિ કરે, પણ તેથી આત્મસાધકને કંઈ લાગતું નથી. તમે તમારી શુદ્ધ પ્રવૃત્તિઓ નિઃશંક રહે. તમને કોઈ સારા અગર બાટા કહે, તે પણ તમે જરા માત્ર શબ્દોચ્ચારણ સંબંધી લક્ષ આપશે નહીં, તમારી શુદ્ધ પ્રવૃત્તિ આપોઆપ સૂર્યની પેઠે સર્વત્ર પ્રકાશ કરતી ભવ્ય ના હૃદયને આનંદ અપશે. શુદ્ધપ્રવૃત્તિ કરનારા પુરૂપાની નિંદા કરે, એવા મનુષ્યની શું એાછાશ છે? ના, નથી.
For Private And Personal Use Only