________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) મહેલ, શરીરાદિને પિતાનાં કલ્પવા લાગ્યા. અને તે કુટુંબ બાદિમાં રાચીમાચી રહેવું, અને તેજ પિતાનાં, અને તેજ હું એમ મિથ્યા અધ્યાસવાળો પ્રાણી થઈ ગયે. પર અને પિતાનું શું, તે તત્વથી જાણ્યું નહીં. જગતના વ્યવહાર પ્રમાણે વર્તવું તેજ સ્વજન્મ કર્તવ્ય સમજવા લાગ્યું. એમ અજ્ઞાનથી કેવળ આત્માએ પંચંદ્રિયપણું પામીને પણ અહં. વૃત્તિથી અશુદ્ધ પરિણતિનું પિષણ કર્યું. અને જ્યાં સુધી અશુદ્ધ પરિણતિ છે, ત્યાં સુધી અજ્ઞાનાદિ દેશે ટળ્યા નહીં એમ જીવની અજ્ઞાનતઃ બહિરાત્મદશાજ રહી.
હવે અહંવૃત્તિથી આભા દેષ રહિત થાય નહીં તે પ્રસંગનુસાર જણાવે છે.
अहंवृत्ति यावद् रहे, तावद्दोप न अस्त । अहंवृत्ति अज्ञानथी, प्रगटे दोष समस्त ॥ २० ॥ अहंवृत्ति उदये ग्रहे, भ्रात मात ने तात ॥ अहं मंत्र मोहारिनो, स्मरतां नरके पात ॥ २१॥
ભાવાર્થ—અહંવૃત્તિ આત્મામાં જ્યાં સુધી રહે છે, તાવત્ પર્યત કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, અજ્ઞાનાદિ દેને ક્ષય થતું નથી. અહંવૃત્તિરૂપ અજ્ઞાનથી સર્વ પ્રકારના દે પ્રગટે છે. પરવસ્તુમાં અહંવૃત્તિ થતાં, તેમાં
For Private And Personal Use Only