________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૪) જલધિ વિગેરેમાં સુખે કરી તરી શકે છે, તથા જલની બધા થતી નથી. વળી શાસ્ત્રમાં પંચ પ્રકારના પ્રાણવાયુના જપ કરવા માટે બીજમંત્ર કહ્યા છે. પ્રાણવાયુને જપ કરવા માટે છે એ મને હૃદયમાં જાપ કરે, તેથી હું. દયકમળની શુદ્ધિ થશે, અને રાજસ તથા તામસબુદ્ધિને નાશ થશે. સાત્વિક બુદ્ધિને પ્રાદુર્ભાવ થશે. અપાનવાયુને જપ કરવા શ મંત્રનો જાપ કરે. ગુદાસ્થાનમાં ચિત્તવૃત્તિ રાખી બીજમંત્રનું સ્મરણ કરવું. સમાનવાયુને જય કરવા નાભિકમલમાં જ બીજ મંત્રનું સ્થિર વૃત્તિ પૂર્વક
સ્મરણ કરવું. ઉદાન વાયુનો જપ કરવા કંઠે દેશમાં કરો બીજમંત્રનું સ્મરણ કરવું અને વૃત્તિનું સ્થાપન પણ ત્યાં જ કરવું. વ્યાનવાયુને જય કરવા સર્વશરીરમાં છે બીજ મંત્ર પૂર્વક વૃત્તિનું પ્રતિદિન એકેક કલાક સ્થાપન કરવું. જે જે સ્થાને મનુષ્યને વિશેષ પીડાકારક રોગ થયો હોય, તે તે સ્થાને શાંતિને માટે સદા ત્યાં પ્રાણદિપ્રાણવાયુ ધારણ કરે. છાતીને રેગવાળા મનુષ્યએ કેવળકુંભક કરી, સંકલ્પ કરે કે હૃદયરોગ નાશ પામે. એમ કહી. છાતી ઉપર હાથ ફેરવ, એમ પ્રતિદિન અર્ધા કલાક પર્યંત કિયા કરવાથી, ઘેડ માસમાં રોગ નાશ પામે છે. આ સર્વ ક્રિયા ગુ. રૂની પાસે રહી કરવી.માલધક પ્રાણાયામવિગેરે ઘણી પ્રકારના પ્રાણાયામ છે. વિસ્તારના ભયથી અત્ર વિશેષ વર્ણન કર્યું નથી.
For Private And Personal Use Only