________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬) અજ્ઞ પુરૂષની છે, માટે આ યોગે વર્તી ધર્મસાધન કરવું. આત્મસ્વરૂપ સાધ્ય ગણી ધર્મારાધના કરવી.
वर्ते आत्मस्वभावमां, आत्मस्वभाव स्थिर ॥ शुद्धचरण परमार्थी, पामी थाय फकीर ।। १२ ।
ભાવાર્થભવ્યાત્મા ચૈતન્યધર્મસાધક પુરૂષ આત્મસ્વભાવમાં વતે બાહ્ય જગત્ પ્રપંચમાં અજ્ઞાનતઃ ભ્રમણ કરતી ચિત્તવૃત્તિને સંહરી, એક પરમ શુદ્ધ આત્મસ્વરૂપમાં રમતે રહે. આત્મા અસંખ્ય પ્રદેશમાં સ્થિરતા કરે. બાહ્ય અનિત્યજગમાં અસ્થિરત્વ દેખી, અખંડ અસંખ્ય પ્રદેશ રૂપ જે સ્વકીય વાસ તેમાં જ વસે, અને સત્યવાસ પણ અસંખ્ય પ્રદેશમય આત્મતત્ત્વમાંજ માને; આત્મગુણ સ્થિતારૂપ શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત કરી, સત્યફકીર અર્થાત્ આત્માનંદ ભેગી પતે બને. આત્મામાં અનંત સત્યસુખ છે, તેને અનુભવ સ્થિરતા પ્રાપ્ત કર્યા વિના પ્રાપ્ત થતી નથી. આત્મગુણ સ્થિરતા પ્રાપ્તિસાધન નિર્જન દેશ, જ્ઞાન ગ્રંથાદિનું અવલંબન કરી જીવ અંતર્સત્યાનંદને ભક્તા બને છે, અસલ ફકીરી કંઈ આત્માથી ભિન્ન નથી. અનંત ગુણ પર્યાયાધાર આત્માને જાણતાં, તેની શ્રદ્ધા કરતાં, અને તેમાં રમણ કરતાં સુખની લહરીને ભાસ પિતાને થાય છે.
For Private And Personal Use Only