________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૬૫ )
આત્મા અને પરમાત્માની ઐકયતા વા સંપ કરાવનાર રોડ છે, અને તે ત્તોડ થી આત્મભાવના પકવ થયાથી આનંદ આનંદ વ્યાપી રહે છે, અને તેથી દીનત્વના અને યાચકત્વના વિચારોને સદાને માટે જલાંજલિ મળે છે. નિયમ પણ એ
છે કે,–જેવી ભાવના કરશે, તેવા તમે દેખાશે, થશે કે પુરૂષ પિતાને એમ માનશે કે, હું દરરોજ ક્ષીણ થતું જાઉં છું, એમ પ્રતિદિન ભાવના કરશે, તે તે કેટલેક કાળે ક્ષીણ શરીરવાળો થશે. એક દુશમને પિતાના વૈરીને એક દિવસે જરા શેક મુદ્રાથી કહ્યું કે તમારા શરીરમાં કંઇક રેગ થયે લાગે છે. પેલો પુરૂષ પિતાને રોગી માની કેટલેક દિવસે બહુ માંદા પડે, અને તેવી રેગની ભાવનામાં મૃત્યુ પામે. મનમાં આંબલીની ભાવના કરવાથી મુખમાં પાણી છૂટશે. સારી ભાવનામાં સારી શક્તિ રહી છે, અને નઠારી ભાવનામાં નઠારી શક્તિની વૃદ્ધિ થાય છે. ક્રોધ, માન, માયા લેભ, હિંસા, વ્યભિચાર, વિશ્વાસઘાત, પ્રપંચ, આદિના વિચાર કરવા તે નઠારી ભાવના છે. તેવી જ રીતે આત્માને પિતાના સ્વરૂપે સિદ્ધ સમાન માન. દયા, દાન, ક્ષમા, સમતા, સમભાવ, ધ્યાન, લય આદિના જે વિચાર કરવા, તે સારી ભાવના છે. નઠારી ભાવનાથી આત્માની અવનતિ થાય છે, અને તેથી નીચ યોનિમાં અવતાર ધારણ કરવા પડે છે. તેમજ સારી ભાવનાથી આત્માની ઉન્નતિ થાય છે,
80
For Private And Personal Use Only