________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{ ૫૫ )
વાતાનું ખંડન કર્યું. પાંચમાએ ધૃતનુ કારણ દહી બતાવી બીજા કારણેાનુ ખંડન કર્યું. છઠ્ઠાએ ધૃતનું કારણ માખણ બતાવી, બીજાએએ માનેલાં કારણાનું ખંડન કર્યું, અને પરસ્પર વાદવિવાદ કરવા લાગ્યા, અને લઢવા લાગ્યા, પાતપેાતાનાં માનેલાં કારણેાને જ તેઓ સત્ય માનવા લાગ્યા.એવામાં પેલા જ્ઞાની પુરૂષ આવી પહેાંચ્યા,અને સર્વેએ તેમને નમસ્કાર કર્યાં. જયારે જ્ઞાનીએ મૂર્ખાઓને વાદવિવાદનું કારણ પુછ્યુ ત્યારે તેઓએ પેાતપેાતાની સર્વ હકીકત જણાવી. ત્યારે સવને શાંત કરી જ્ઞાની કહેવા લાગ્યા કે, હું લખ્યું ! તમા સર્વને મે' જુદાં જુદાં કારણ કહ્યાં છે. તમારી પરીક્ષા જેવાને જુદી જુદી વાત કહી છે, પણ તમે સમજયા નહીં. એકેકને એક એક કારણ બતાવ્યું, પણ તેટલાથી ધૃત ખ નતું નથી, પણ સાતે કારણેાને ભેગાં કરી માનીએ તે ઘી થાય. જુએ તે હું તમને સમજાવું, પ્રથમ ઘાસ ખાધા વિના ગાય દૂધ આપે નહીં. માટે ઘાસ પણ ધૃતનું કારણ છે. તથા ગાય અગર ભેંસ વિગેરે વિના દૂધ થતું નથી. માટે ગાય વિગેરે પણ ધૃતનું કારણ છે, તથા આંચળ વિના ધ નીકળે નહીં, તથા આંચળાને પણ દોહ્યા વિના દૂધ નીકળે નહીં માટે દાહન પણ દૂધપ્રતિ કારણ છે, અને દૂધ વિના દહી થાય નહીં, અને દહી વિના માખણ થાય નહીં, અને માખણ વિના ધૃત થાય નહીં, માટે દૂધ, દહી અને મા
For Private And Personal Use Only