Book Title: Atma Prakasha 2
Author(s): Buddhisagar
Publisher: Virchandbhai Krushnaji Mansa

View full book text
Previous | Next

Page 557
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૨૪ ). જીવાદિક નવ પદાર્થને જે રી રીતે જાણે છે, તેને સમ્યકત્વ પ્રગટે છે. અજાણતાં પણ જે નવ તત્ત્વની શ્રદ્ધા રાખે છે તેને નિચલ સમકિત છે એમ કેવલી ભગવાને કહ્યું છે, તે સત્ય છે. એમ ભાવવડે પણ સમકિત પ્રગટે છે. સાતન થી નવ તત્ત્વનું સ્વરૂપ જાણતાં શ્રદ્ધા કરતાં નિશ્ચયથી સમકિતની પ્રાપ્તિ થાય છે. ભવ્યજીએ નિરપેક્ષપણે થતું વાદવિવાદ આગ્રહ છેલને સાપેક્ષાયે વસ્તુનું સ્વરૂપ સમજવું, સાતનની સાપેક્ષતા સમજ્યા વિના હઠ, કદાગ્રહ, વિવાદની હયાતી છે, જેમ કેઈ નગરની બહાર એક જ્ઞાની ઉદ્યાનમાં રહેતા હતા. ત્યાં કેટલાક મૂર્ખાએ આવ્યા.તે મૂર્ખએ ઘીની વાત જ્ઞાનીને પુછવાના હતા. તેમાંથી એક મૂર્ખ ખાનગીમાં પૂછયું. વ્રતનું કારણ શું છે? જ્ઞાનીએ કહ્યું ઘાસ છે. બીજા મૂર્ખાએ ખાનગીમાં વ્રતનું કારણ પૂછ્યું. જ્ઞાનીએ કહ્યું, ગાય છે, ત્રીજાને ખાનગીમાં આંચળ બતાવ્યા, થાને દેહન બતાવ્યું. પાંચમાને દુધ બતાવ્યું. છઠ્ઠાને દહિ બતાવ્યું, સાતમાને માખણ બતાવ્યું. તે મૂખએ આ પ્રમાણે ખાનગીમાં પુછીને ગુપચુપ ત્યાં થી નીકળી ગયા, પશ્ચાત્ એક સરોવરની તીરે બેઠા પછી તેમાંથી એકે કહ્યું ભાઈએ જુએ, ઘીનું કારણ ગાય છે, ત્યારે ત્રીજાએ કહ્યું ઘીનું કારણ આંચળ છે, બીજી બધી વાત ખેટી છે, ચોથાએ વ્રતનું કારણ દૂધ કહી બીજી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570