________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૧૪ )
ત્માઓ, પરંચભૂત વિગેરે પ્રકારાંતરે જગત્ કહેવાય છે. તેમાં આત્મા તથા, પંચભૂત પણ અનાદિકાળથી છે, તેથી તેને મનાવનાર કાઈ સિદ્ધ થતા નથી. પરકતૃત્વ સ્વભાવના સ'પૂર્ણ' ક્ષય કરનાર અને આત્મસ્વરૂપને સપૂણ' પ્રગટ કરનારને ઇશ્ર્વર કહેવામાં આવે છે. માટે એવા ઇશ્વરમાં જરા માત્ર પણ કાઁની ઉપાધિ તથા જગત્કર્તૃત્વની ઉપાધિના સભવ નથી. નીયરૂપ થર શરીરરૂપ ન ગનો વત્તા વચિત્ છે. અનેકાન્ત જૈનદર્શન ક ચિત્ નયની અપેક્ષાએ જીવને ઇશ્વર માનીને કકર્તૃત્વની સિદ્ધિ કરે છે. અનાદિકાળથી જીવને કમ લાગ્યાં છે, અને તેથી જીવ, સંસારી કહેવાય છે. જગમાં અન તજીવા વતે છે. તે રાદ્વેષથી કર્મ ગ્રહણ કરે છે, અને તેથી તે કમને કોં તથા લેાક્તા કહેવાય છે અને તેથી જીવ અનેક પ્રકા" રનાં શરીરાને ચારગતિમાં ધારણ કરે છે, જીવ તે કમસિંહત હાય છે ત્યાં સુધી ક્રમસહિત કંશ્વર કહેવાય છે, અને જેનાં ક્રમ નાશ પામ્યાં છે, તે કમરહિત ઇશ્ર્વર અનતસિદ્ધ કહેવાય છે. જેમ મલીન સુવણૅ અને નિલ સુવણુ એમ સુવર્ણના બે ભાગ પડે છે, તેમ અત્રપણ ક્રમ સહિત ઇશ્ર્વર રૂપ જીવા અને જેઓએ કમના સપૂર્ણ નાશ કર્યાં છે, એવા સિદ્ધ જીવા, એમ જીવાના બે ભેદ પડે છે. સિદ્ધજીવાને કર્દિ ક્રમ લાગતાં નથી. કારણ કે કર્મ લાગવાનું કારણુ રાગ
For Private And Personal Use Only