Book Title: Atma Prakasha 2
Author(s): Buddhisagar
Publisher: Virchandbhai Krushnaji Mansa

View full book text
Previous | Next

Page 551
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૧૮ ) હન કરી વૈર, ઝેર, મુસ‘પથી દુનિયામાં અશાંતિ ફેલાવે છે. ત્યારે તે સવાદીઓને સાપેક્ષપણે સમજાવીને, જૈનદન કહે છે કે કથ'ચિત્ ભક્તિથી પણ મુક્તિ છે, પણ ભક્તિ દોષરહિત એવા પરમાત્માની હોવી જોઇએ અને તેમના ગુણાને સ્મરી પેાતાના હૃદયમાં પ્રકાશ કરવા જોઈએ, તથા આત્માનું ધ્યાન કરવુ. આત્માનું શ વડે ગાન કરવુ તે પશુ આત્મપ્રભુની ભક્તિ છે. કથચિત્ આત્માની ચેાગથી પણ મુક્તિ થાય છે, તથા બ્રહ્મજ્ઞાનથી પણ મુક્તિ થાય છે. એમ સનાના અંશને સાપેક્ષાષ્ટિથી જૈનદર્શન માને છે. તેથી જૈનનધમ દુનિયામાં મોટામાં માટે અને શાંતિ ફેલાવનાર તથા ભ્રાતૃભાવ વધારનાર ધમ છે. જૈન ધર્મમાં સવ ધમ ભળે છે, તેથી જૈનધમ` આરાધવાથી સ ધર્મનું આરાધન થાય છે. જેમ એક મનુષ્ય છે, તેને કાઈ હાથ પકડીને કહે કે, હાથ તે મનુષ્ય છે, કોઈ પગ પકડીને કહે કે, પગ તે મનુષ્ય છે. કેાઇ મસ્તક પીને કહે કે મસ્તક તે પુરૂષ છે; કાઇ પેટ ઉપર હાથ ફેરવીને કહે કે પેટ તે પુરૂષ છે, એમ અકેક જુદાં જુદાં અંગ માનવાથી અને ખીજા અંગના નિષેધ કરવાથી, પુરૂષ મા ન્યા સિદ્ધ થતા નથી. પણ હાથ, પગ, મસ્તક, પેટ, વિગેર સવ અગને ભેગાં કરીને માને તા પુરૂષ માન્યા કહેવાય છે. તેમ અત્રપણ સાંખ્ય, મીમાંસક, વેદાંત, બૌદ્ધ, એ વાદીયે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570