Book Title: Atma Prakasha 2
Author(s): Buddhisagar
Publisher: Virchandbhai Krushnaji Mansa

View full book text
Previous | Next

Page 554
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૧ ) છે, તે અંગસાપેક્ષતાએ ગ્રહેવાથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, અને નિરપેક્ષતાએ ગ્રહણ કરવાથી મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. સમિતી જીવ, સમ્યગ્નાનથી સર્વત્ર માધ્યસ્થભાવ ધારણ કરી શકે છે, અને તેથી ઉપશમાદ્વિભાવની પ્રાપ્તિ થાયછે.બીજા ધમ વાળાએ જ્યારે તરવારની ધારથી અને બંદુક તથા તાપના ગાળાથી ધર્મોન્નતિ માટે લડે છે, અને લાખા મનુષ્ચાના સંહાર કરે છે,ત્યારે સમુદ્ર સમાન ગ’ભીર જૈનધમ વિવેકરૂપ તરવારની ધારાથી, અને જ્ઞાન ધ્યાનરૂપ બંદુક અને ધ્યાનરૂપ તે પના ગેાળાથી,માહમાયા કામ ક્રોધાદ્યિક અંતર્ના શત્રુઓને સંહારી, આત્માની ઉન્નતિ ઇચ્છે છે, ધમમાટે કાઈ જીવના સ`હાર કરવા એને જૈન ધમ સ્વીકારતા નથી દુનિયામાં મનુષ્યેાના હૃદયમાં રહેલા ક્રેષ, માયા, માન; લાલાક્રિક દોષોને ટાળવા, મનથી પણ કોઈ જીવને મારવા નહી, સત્યવચન મેલવુ'. ચારી કરવી નહી', પરસ્ત્રી, મા અન સમાન સમજવી, લેાભથી ધનવૃદ્ધિમાં આસકત થવું નહી', સતાષ રાખવા, સવજીવાની સાથે ભ્રાતૃભાવ રાખવા. સંપ કરવા, પરાપકાર કરવા, દેવગુરૂનુ પૂજન કરવું, માતપિતા તથા વડીલની સેવા કરવી, એવા ઉત્તમચુણાના મધ આપી નાત જાતના ભેદ રાખ્યા વિના, સ* મનુષ્યાને જૈનધર્મ, મુકિતની ચેાગ્યતા બતાવે છે.જૈનધમ પાળનારાએ દારૂમાંસનુ કદાપિકાળે ભક્ષણ કરતા નથી, સુધારાથી સુધરેલા, પ્રાચી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570