________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૮૪ )
માને છે કે નથી માનતા ? જે જીવાને કર્મ માનશે, તે કસથી રહિત થયેલા જીવા કે જે પરમાત્માએ થયા છે, તેના ક્રમ સહિત જીવા સેવક, વા ધ્યાતા, વા પૂજક ગણાશે, અને જો અનાદિકાળથી જીવને ક્રમ લાગ્યાં નથી, અર્થાત્ ક્રમ - રહિત જીવા છે એમ માનશે તે તમે અનાદિકાળથી પેતે પરમાત્મા કર્યાં, તે શામાટે શાસ્ત્રાભ્યાસ, તપ, જપ, ધ્યાન, વિગેરે કરે છે ? ધમક્રિયાની નિષ્ફળતા થશે, તથા વળી તમેા અનાદિકાળથી શુદ્ધબ્રહ્મરૂપ પેાતાને માના છે. તા શરીર મન વાણીને શા કારણથી ધારણ કર્યાં છે ? શરીર ધારણ કરવાનું કારણ માયા માનશે!, તે માયા, બ્રહ્મથી ભિન્ન છે કે અભિન્ન છે ? જો માયાને બ્રહ્માથી ભિન્ન માનશે. તે હિમાચલ, વિધ્યાચલની પેઠે એ ભિન્ન રહેવાથી, માયાથી શરીર ધારણ કરાશે નહીં, અને તે બ્રહ્મ અને માયાને અભિન્ન સમધ માનશે! તેા, માયાથી પ્રશ્ન ભિન્ન થશે નહીં અને તેથી સદાકાળ બ્રહ્મની સાથે માયા લાગવાથી શરીરરહિત બ્રહ્ન થશે નહીં, તેથી અનાદિકાળથી હું શુદ્ધ બ્રહ્મરૂપ છું, એવું તમારૂ' મન્તન્ય અસિદ્ધ હર્યું. તથા વળી માયાના સંબધથી બ્રહ્મ વિકારી માને છે, એમ કેહેશે. તા રયાહ્ન દીવીતરાગ મત તે પ્રમાણે માને છે, માટે સ્વાદાર્વરીનમાં તમારા પ્રવેશ થવાથી ભેદભાવ રહેતા નથી, પણ બ્રહ્મને તે તમે વિકારી માનતા નથી. તેથી પ્રથમ પક્ષ તે
For Private And Personal Use Only