________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૯૬) મિથ્યા તું કલેશ પામે છે. શા માટે બાહો દેશના મમત્વથી મનમાં વિકલ્પ સંક૯૫ કરે છે ! બાહ્યદેશ ત્રણે કાળમાં હાર થનાર નથી, અને તુ એને થનાર નથી. મનમાં પુનઃ પુનઃ જીવ વિચાર !!! દેશ વેશના દ્વેષથી ગટ છે ભવ્ય કલેશ પામે છે. અનેક પ્રકારના ઈષ્ટ અને અનિષ્ટ તેમાં પણ રાગ અને દ્વેષબુદ્ધિથી પિતાની મેળે તું બંધાયું છે, તેને મનમાં વિવેકથી વિચાર કરીને આત્મરૂપને સત્ય માર્ગ અંગીકાર કરી, શુદ્ધપરિણતિનું સેવન કર, કે જેથી અનંત સુખ પામે. હવે સત્ય એક આત્મસ્વરૂપ જાણીને તેની પ્રાપ્તિ માટે એકાંત નિરૂપાધિસ્થાનનું સેવન કરવું જોઈએ તે બતાવે છે.
| સુરા || त्यागी सहु व्यवहारने, निर्जन जंगल सेव ।। निरूपाधिपद पावा, त्यागो मिथ्या देव ॥१५३। ટ્રા ક્ષેત્રને જ આવક-જથી સાદ્રા सानुकूळता योगथी, बनशे शुद्ध बनाव ॥ १५४ ॥ कथनी कथतां शुं थयु, जो नहि तत्त्व पमाय ॥ रख तुं रहेणी आत्मनी, थावे चिन्मयराय ॥ १५५ ॥ ध्यावो अन्तर जाधणी, पामो शाश्वतमेव ॥ सत्य सत्य पद पामबा, सेवो आतम देव ॥ १५६॥
For Private And Personal Use Only