________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૦૪) તે કહે કે અતવાદી (વેદાંતી) આત્માને સર્વવ્યાપક માને છે, અને એક આત્મા સર્વને માને છે, તેનો સમાવેશ જૈન ધર્મમાં શી રીતે થાય છે?
ઉત્તર–હે ભવ્ય! સાપેક્ષનય બુદ્ધિથી જોતાં જૈનદર્શનમાં એ વાત ઘટે છે. જ્યારે આત્મામાં જ્ઞાનધ્યાનાદિથી ચારિત્ર પાળતાં કેવળજ્ઞાન થાય છે, ત્યારે આત્મા
કાલકને જાણનાર કેવલજ્ઞાની થાય છે. કેવલજ્ઞાનની અપેક્ષાએ આત્મવિભુ અર્થાત્ સર્વ વ્યાપક છે એમ જેની કહે છે, અને આત્માની અસંખ્યપ્રદેશરૂપ વ્યક્તિની અપેક્ષાએ અવ્યાપક છે, મધ્યમ પરિણામી છે, અસંખ્ય પ્રદેશરૂપ આત્માને કદાપિકાળે નાશ થયે નથી, અને થવાનો નથી, કઈ કહેશે કે, ઘટપટની પેઠે મધ્યમ પરિમાણવાળો આત્મા છે, તે તેને નાશ થ જોઈએ ? ત્યારે તેના ઉત્તરમાં સમજવાનું કે, આકાશની પેઠે અરૂપી એવા મધ્યમપરિમાણવાળા આત્માનો અરૂપીપણુથી ત્રિકાલમાં નાશ થતો નથી, માટે કથંચિત્ આત્મા, જ્ઞાનાપેક્ષાએ વિભુ છે, એમ સિદ્ધ ઠર્યું, તથા સંગ્રહનયસત્તાથી સર્વ આત્માઓ એક આત્મા કહેવામાં આવે છે. જેમાં માટીના હજાર ઘડા છે, જે કે તે પિતપતાની વ્યકિતથી ભિન્ન ભિન્ન છે, તેવી વ્યકિત એટલે આકારની અપેક્ષાએ હજાર કહેવાય છે, પણ તે સર્વ ઘડાઓમાં મૃત્તિકાની સત્તા વ્યાપી રહી છે; માટીમાટી એવો વ્ય
For Private And Personal Use Only