________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૨) અનાદિકાળથી ચાલતે આવે છે. તેમ મિથ્યાત્વ પણ અનાદિકાળથી છે. જે જે તીર્થકરો ઉત્પન્ન થાય છે, તેઓ પૂર્ણ જૈનધર્મ સ્વરૂપને ઉપદેશ ભવ્ય છની આગળ કરે છે.
પ્રશ્ન–જૈન ધર્મને તમે સત્ય તથા મેટો ધર્મ શાથી માને છે ?
ઉત્તર-દુનિયામાં ચાલતા જે જે ધર્મના પન્થ છે, તેમાં જે જે સત્યતાને અંશ રહ્યો છે, તે સર્વ સત્ય અને શેને જૈનધર્મ સાપેક્ષદષ્ટિથી ગ્રહે છે, અર્થાત દુનિયાના સર્વ ધર્મને સત્ય ભાગ, જૈન ધર્મમાં સમાય છે. તેથી દુનિયાના અનેક ધર્મોને સમાવેશ જૈન ધર્મમાં થાય છે માટે જૈનધર્મ મેટો ધર્મ કહેવાય છે.
પ્રશ્ન-દરેક ધર્મની સત્યતાને જૈન ધર્મમાં સમાવેશ થાય છે. તે દષ્ટાંત પૂર્વક સમજાવશે?
ઉત્તર–હે પ્રિય ભવ્ય ! સાંભળે મહાગિરાજ અને ધ્યાત્મજ્ઞાન શિરોમણિ શ્રી આનંદઘનજી મહારાજ કહે છે ,, जिनवरमा सघळां दर्शन छे, दर्शने जिनवर भजनारे;सा. गरमांसपळी तटिनी सहि. तटिनीमांसागर भजनारे.षदर्श ન વિના મળીને જૈનદર્શનમાં સઘળાં દર્શન અર્થાત દુનિયાના સર્વ ધર્મ પત્થને સ્યાદ્વાદદષ્ટિસાપેક્ષતાએ જતાં સમાવેશ થાય છે, જેમ સાગર એટલે સમુદ્રમાં સર્વ નદી ભળે છે, પણ નદીમાં સમુદ્રની ભજન છે. ભરતીઓટ
For Private And Personal Use Only