________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭૮ )
ૐ અનંતસુખ પ્રગટાવી શકતા નથી, જ્યારે ક નાશ પામે છે, ત્યારે પરમાત્મા, જીવામાં રહેલ અનતસુખ પ્રઅટાવી શકેછે, જ્યારે કના નાશ થાય છે કે તુરત તેમના આત્માનું અનંતસુખ પ્રગટ કરેછે. જો એમ કહેશે તે અમે હીએ છીએ કે, કમ નો નાશ થતાં, સ્વતઃ આત્મામાં રહેલ અનંતસુખ પ્રકટી નીકળે છે, તેમાં પરમાત્માએ સુખ પ્ર ગટાળ્યુ એમ કહેવુ' તે બ્ય ઠરે છે, જેમ સૂર્યની ઉપર રહેલ વાદળાંનું આવરણુ નાશ પામતાં, સ્વતઃપ્રકાશ પ્રગટે છે, તે પ્રકાશને અન્ય કાઇએ પ્રગટાવ્યે એમ માનીએ તા તે વ્યથ ઠરે છે, તેમ અત્ર પણ આત્માઓને લાગેલાં કમ નાશ પામવાથી સ્વતઃ અનંતસુખ આત્માનુ પ્રકાશી નીકલ્યું, એમ સિદ્ધ થયું, તેથી ઇશ્વરે જીવેાના આત્મામાં રહેલ અનંતસુખ પ્રગટાળ્યુ, એમ માનવું ગૂંથયું, અને જ્યારે ધ્યાનથી કમ નાશ પામતાં, આત્મામાંજ આત્માનું અનંત સુખ પ્રકારથી નીકળ્યું, ત્યારે આત્મા પરમાત્મારૂપ થયા, તેથી સ્વામી સેવકભાવ રહ્યા નહીં, અનેકાન્તવાદમાં તે પરમાત્મા છે તે આત્માને ધ્યાન કરવામાં પુલ બનરૂપ નિમિત્ત કારણ હોવાથી નિમિત્ત કારણની અપેક્ષાએ આત્મામાં અ નતસુખ પ્રગટાવે છે, એમ કહી શકાય છે, પણ ઉપાદાન કારણની અપેક્ષાએ કારણીભૂત પરમાત્મા નથી. જેમ ઘટતુ ઉપાદાન કારણ માટી છે, અને નિમિત્ત કારણુ કુંભકાર
For Private And Personal Use Only