________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૦ ) ત્યાં ગયા નથી, તે પણ એ વાત આમ પુરૂએ શોધેલી હોવાથી સત્ય પડે છે, તેમ શ્રી કેવલજ્ઞાની વીર પ્રભુએ પણ કેવલજ્ઞાનથી જેવી જે વસ્તુ હતી, તેને તેવી કહી, તેથી તેમની વાણીથી અમે સત્યવાત માનીએ છીએ, અને તેને મનાં વચન અનુભવમાં આવે છે. તેથી અનેકાન્ત વદમાં કઈ જાતને દેષ આવતું નથી.
પ્રશ્નઆત્માની પરમામાવસ્થા તો ઉત્પન થાય છે કે અતી ઉત્પન્ન થાય છે? પ્રથમ પક્ષગ્રહી તો ઉત્પન થાય છે, એમ માનશોતે જતી વસ્તુને ઉત્પાદ સંભવતો નથી જેમ આકાશ. અને સતત માનશે તે, મારા રૂમની પેઠે અસત્ વસ્તુની ઉત્પત્તિ સંભવતી નથી, તેથી બે પક્ષ માંથી એક પક્ષ પણ સિદ્ધ ન થતાં આત્માની પરમાત્મા અવસ્થા શી રીતે બનશે ?
ઉત્તર–હભવ્યા! જરા લક્ષ રાખીને સાંભળે! એકાંતે સત તથા અસત્ વસ્તુની પણ ઉત્પત્તિ થઈ શકતી નથી ત્યારે કેવી વસ્તુની ઉત્પત્તિ થાય છે? તે બતાવે છે. કથંચિત્ સત્ અને કથંચિત્ અસત્ એવી વસ્તુની ઉત્પત્તિ થાય છે, જેમ ઘટ છે, તે પૂર્વે માટીમાં હતું, માટીમાં ઘટની સત્તા રહી છે, માટી તેજ ઘટરૂપે બને છે, માટે માટી પણ સત્તાની અને પેક્ષાએ ઘટ કહેવાય છે દંડાદિક સામગ્રી મળતાં ઘટને આકાર મૃત્તિકા ધારણ કરે છે. મૃત્તકારૂપ સત્તાની આપે.
For Private And Personal Use Only