________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૮૧ ) ક્ષાએ ઘરમત એ ઉત્પન્ન થયો કહેવાય છે, અને ઘટાકાર વ્યક્તિ પૂર્વે નહેતી તેથી ઘટાકાર વ્યક્તિની અપેક્ષાએ એ ઘટ ઉત્પન્ન થાય છે. તેમ અત્ર પણ આત્મામાં પર માત્માવસ્થા સત્તામાં રહેલી છે, તેની અપેક્ષાએ તો એવી પરમાવસ્થા ઉત્પન્ન થાય છે, અને કર્મ સંબંધ છતાં, પરમાત્માવસ્થા પ્રગટ થઈ નથી. તેથી માથાનો . તિભાવ નથી. માટે માત એવી પરમાત્માવસ્થા ઉત્પન્ન થાય છે. એમ કથંચિત્ સત્ અને કથંચિત સતત એવી વસ્તુ માનતાં તેની ઉત્પત્તિની સિદ્ધિ અનેકાન્તવાદમાં થાય છે. અનેકાન્તવાદ કથંચિત વસ્તુને તુ માને છે, અને કથંચિત્ વસ્તુને સતત માને છે.
પ્રશ્ન-તમે જ્યારે સર્વ વસ્તુને રાત અને મહત્વ રૂપે માને છે. તે દરેક વસ્તુમાં મત અને અર7 એમ બે ધર્મ રહેશે, તેમ જ દરેક વસ્તુમાં પરસ્પર વિરોધી એવા ધમ રહેશે તે મુક્તિ પામેલા સિદ્ધ ભગવન્ત પણ મુક્ત કહેવાશે અને અમુક્ત કહેવાશે. તે મુક્તજી અમુક્ત કર્યો તેનું કેમ ?
ઉત્તર–તમારું કહેવું ઠીક છે. પ્રત્યેક વસ્તુમાં પરસ્પર વિરોધી એવા ધર્મો સાપેક્ષ પણે માનવાથી કેઈ જાતને દેષ આવતું નથી. સિદ્ધ પરમાત્મામાં મુક્તપણું અને અમુક્તપણું ઠરશે એમ તમે કહ્યું, પણ તેમાં તમને સમજણ
31
For Private And Personal Use Only