________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૬૮ )
ભાવ ત્યાગવે. ઇન્દ્રિયના વિકારોને કબંધહેતુ જાણી તેનાથી દૂર રહેા, પેાતાના આત્માને ભવ્ય કહે કે છે, હું આત્મા ! તું તે નિશ્ચયનયથી શુદ્ધ ચેતનાસગી છે. માટે અન્તર્થી પરમાં ભળવાને સંગ દૂર કર ! રાગદ્વેષમય ચિત્તવૃત્તિથી પરમાં પરિણમવુ', એ તારા ધમ નથી. જેમ હુંસ મેતીને ચાર ચરે છે, તેમ તું પણ તારા શુધમ ના લાગી છે, માટે પરવસ્તુમાં અહત, સુખત્વભુદ્ધિથી પરિણમવું ચેાગ્ય નથી. હું ચેતન ! તુ પરસંગી થવાથી અનાદિકાળથી ભવમાં ભમે છે અને અપાર દુઃખ પામે છે. અરેરે ! ચેતન !! આવુ... સાંભળતાં સમજતાં છતાં પણ હજી સુધી તને વૈરાગ્ય કેમ આવતા નથી! હજી તારી કેમ પ્રથમના જેવી પ્રવૃત્તિ દેખાય છે ? અરેરે ! તારી કેવી દશા થશે ! મળેલી સારગ્રી હારીશ નહિ. પાતાના સ્વરૂપમાં રમણતા કર !! શુદ્ધસ્વરૂપી તું સદા છે, એમ અન્તર્ ઉપયેાગથી ધ્યાન કર!!! જ્ઞાનઢનરૂપ રત્નત્રયીને ભંડાર તું છે, માહ્યરત્ને થી ક્ષણિકસુખ મળે છે, અને આત્માની રત્નત્રયીથી તે અખંડ અનત નિત્ય આત્મિકસુખ મળે છે, અર્થાત્ તુ રત્નત્રયીના ભંડાર છે, તારામાં એ ઋદ્ધિ છે, તેા કેમ હવે તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા નથી !! પ્રયત્ન કરીને રત્નત્રચીને મેળવ. વચનઅગેાચર આત્મા છે, તેથી વાણીથી તારૂ શી રીતે વર્ણન કરી શકીએ ! હું ચેતન ! તું અકમ્પ છે.
For Private And Personal Use Only