________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭પ) છે પણ વિનાશી ઠર્યા. તેથી જીવેનું ઉપાદાને કારણે ઈવર પણ વિનાશી ઠરશે, અને તેથી સ્વામી સેવકભાવ મૂળમાંથી નાશ પામશે. માટે ઈશ્વરે જીને ઉખન્ન કર્યા એમ તે માની શકાય જ નહીં, તથા એમ માનવામાં અનેક દૂષણે પ્રાપ્ત થાય છે, અને કેઈપણ પ્રમાણથી તે વાત સિદ્ધ થતી નથી. તમે એમ કહેશે કે, ઈશ્વર, જીને બનાવો નથી, નિત્ય છે, અને પરમાત્મા પણ નિત્ય છે. ત્યારે અમે કહીશું કે, જીને કેઈએ ઉત્પન્ન કર્યા નથી, તે તે જ સ્વતંત્ર ઠર્યા. તેથી પરમાત્મા સ્વામી અને છ સેવક છે, એમ કદાપિ કાળે માની શકાય નહીં. તમે એમ કહેશે કે પરમાત્મામાં અનંતશક્તિ છે, અને જેમાં સ્વ૫ શક્તિ છે તેથી જીવેએ પ્રભુની આજ્ઞા માનવી જોઈએ, ત્યારે અમો તમને પુછીએ છીએ કે, પરમાત્માને અનંત શક્તિવાળા તમે જે માને છે તે તમે જ્ઞાનથી માને છે કે અજ્ઞાનથી? તો કહેશે કે અમે જ્ઞાનથી માનીએ છીએ, તે પુછવાનું કે, અલ્પજ્ઞાનથી માને છે કે સંપૂર્ણ જ્ઞાનથી માને છે! જે કહેશે કે અમે પરમાત્માને અનંત શક્તિવાળા અલ્પ જ્ઞાનથી માનીએ છીએ, તે તે પણ મિથ્યા છે, કારણ કે અલ્પજ્ઞાનથી અનંતશક્તિ પરમાત્માની જાણી શકાતી નથી. જુઓ તમે અપજ્ઞાનથી ઉત્તર ધ્રુવની પેલી તરફ શું છે તે જાણી શકતા નથી તે પરમાત્માની અનંતશક્તિ શી રીતે
For Private And Personal Use Only