________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૯) મુંધવા દે, શિગે કહ્યું, દુઃખ તે વળી સુઘે જણાતું હશે ? પાગીએ કહ્યું, તારું દુઃખ મને આંખે દેખવા દે, શિષ્ય કહ્યું, દુખ તે વળી આંખથી દેખાતું હશે! ગીએ કહ્યું. તેને જે દુખ થાય છે તેને સ્વાદ જીભથી ચાખવા દે. શિષે કહ્યું, બહાથી દુઃખને સ્વાદ જાણી શકાતું નથી. ગિરાજે કહ્યું, તારું દુઃખ કાનથી સાંભળવા દે. શિષ્ય કહ્યું. કાનથી તે જાણી શકાતું નથી, તેમ સ્પર્શેન્દ્રિયથી સ્પર્શ પણ શકાતું નથી. ત્યારે બિરાજે કહ્યું કે હે મૂર્ખ હવે સમજ્યો, જેમ તને થતું દુઃખ ઈન્દ્રિથી જાણી શકાતું નથી, તેમ આત્માને આનંદ પણ પંચઈન્દ્રિયે જાણી શકતી નથી. તને થતા દુઅને અનુભવ હું જાણું શકતું નથી–વેદી શકતું નથી, તેમ મને થતો આત્માના આનંદને અનુભવ છે તેને તું જાણી શકતું નથી. જેને ધ્યાનમાં આત્મસુખ પ્રગટે છે, તેને તેજ વેદ છે, અને જાણે છે, પણ બીજા જાણી શકતા નથી. તારા કપાળમાં જેમ પત્થર વાગે, અને દુખ થયું, તેવી જ રીતે મારા કપાળમાં તે પત્થર વાગ્યા હતા તે મને પણ દુખ થાત. તથા આત્માને આનંદ જ્ઞાનધ્યાનથી જે હું ભેગવું છું, તેવી જ્ઞાન ધ્યાનની જે તને પ્રાપ્તિ થાય તે તું પણ આત્માનંદને વેદ-જાણે. એવી આત્મ દશા થયા વિના સુખ-આનંદને વેદક આત્મા બંનત નથી. આ પ્રમાણે ગિરાજની યુતિથી તથા બેધથી, નાસ્તિક શિષ્યની નાસ્તિકતા ટળી ગઈ, અને
For Private And Personal Use Only