________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯)
ભાવે જાગ. જો આ સિદ્ધાચલ તીર્થના રમણીય પ્રદેશમાં સૃષ્ટિ નાંખીને વિચાર કે આજ પ્રદેશ પ્રાપ્ત કરી અનેક જીવ પરમપદ પામ્યા અને અનંત સુખના ભાગી થયા. ચેતનલાલ કહેછે કે હે સ્વામી, મે' કરાડા સાનૈયાનાં દાન કર્યાં. તે શુ નિષ્ફળ જશે? મને ઇદ્રાસન મળશે કે નહીં? હું ભગ્ય હેજી તારૂં અજ્ઞાન નષ્ટ થયું નથી. ઈંદ્રાસન લેવાની તારી બુદ્ધિ છે, તેજ ખાટી છે, અને તેપણ મહા આશા છે, તેનાથી તને કાંઈ સુખ મળવાનુ` નથી, ઇન્દ્રને જન્મ જા અને મરણુ ઢળ્યાં નથી, અને ત્યાંથી પણ ક્ષીણ પુછ્ય થતાં અને આયુષ્ય મર્યાદા અવધિ પૂર્ણ થતાં, મનુષ્ય વિગેરે ગતિમાં આવવુ* પડે છે. ઇન્દ્રને પણ અનેક વિકલ્પ સૌંકલ્પ થયા કરે છે. શેઠ કહે છે, હાય ! હાય ! ત્યારે હવે મારે શુ' કરવું ? હું કૃપાનિધિ ! એવા કંઇ ધર્મ બતાવા કે જેથી જ્યાં જન્મ જરા અને મરણુ હાય નહીં, અને અનંતાં સુખ મળેજ. મુનિવરે કહ્યું કે, જ્ઞાનન્શનચારિત્રાનિ મોક્ષ માર્ગ જ્ઞાનદર્શનચારિત્રથી મેક્ષમાગ ની પ્રાપ્તિ થતાં, પ્રાંતે શિવપુરની પ્રાપ્તિ થાય છે, માક્ષ પામ્યા ખાદ જન્મ જરા અને મરણના ફેરા કરવા પડતા નથી, અને આત્મા અન તસુખ ભાગવે છે, ઈત્યાદિ વિસ્તારથી ચેાગેન્દ્ર મેાક્ષસ્વરૂપ સમજાવ્યું, અને આત્મ સ્વરૂપની શ્રદ્ધા કરાવી. શેઠે કહ્યું કે, હે કૃપાનાથ} તે
+
આજસુધી મારી સાધ્યદૃષ્ટિ પ્રગટી નહાતી, હવે તે ગ્રામ્ય
For Private And Personal Use Only