________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૧ )
વ્યવહારધમ ક્રિયાશો કરવામાં આવે છે,તે તે ક્રિયા મુત્યથે સફળ થાય છે, કેટલાક મનુષ્ય સત્યસ્વરૂપ સમજી શકતા નથી. અને પનારા, સુત્રાણા, નીતિમતમાં પોતાનું જીવન પૂર્ણ કરે છે. વ્યવહારક્રિયા કે જે ધ`પ છે, તેના ત્યાગ ગૃહસ્થાશ્રમમાં શ્રાવક એ ફરવા ચેગ્ય નથી. ગૃહરથાશ્રમમાં દાનાદિક સ પુણ્યક્રિયા કરવી પણ સાંસારિક પદાર્થોની આશારહિત કરવી જોઈએ. ચૈતનહાજ કહે છે કે, હ સદ્ગુરી ચેગેન્દ્ર ! ! ! આપે જે જે વચનામૃત કહ્યાં તે સવે યથાર્થ કહ્યાં છે. આપના વચનામૃતથી હવે સાંસારિક કાલ્પનિક આશાએ હૃદયમાંથી નાશ પામી સૂર્ય ઉગ્યાથી જેમ અન્ધકાર નાશ પામેછે, તેમ આપના સદુપદેશરૂપસૂયથી આશાદિક અંધકાર નષ્ટ થયુ, હવે મને આત્મસુખની પ્રાપ્તિ થઇ. આત્મામાંજ ઉપાસવા ચેાગ્ય છે. આત્માજ સવ ઋદ્ધિ છે; શ્રી ચેાગેન્દ્રે કહ્યું કે, હું ભવ્ય! તું આશાના વિશ્વાસ કરીશ નહીં-પુનઃ પુનઃ તેથી સંભાળ રાખજે. કારણ કે, મુનિરાજોના હૃદયમાં પણ કેટલીક વખતે લાગ જોઇને, પ્રમાદદશા વતતાં આશાભિક્ષુકી પ્રવેશ કરે છે. માટે આત્માના ઉપયેાગરૂપમત્રનુ વારંવાર સ્મરણ કરજે. વારૂ તને તારી પાસે રહેલા સ્પમણિ ઉપર હવે માહ વર્તે છે કે નહી ? ચેતનલાલે કહ્યું કે, એ હાવાથી પશુ હક્કે તેના ઉપર મને મેહ નથી, અને તે દૂર થવાથી ચેકબુદ્ધિ
For Private And Personal Use Only