________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૬ ) આઈને, તમે જે આનંદ પામે છે તેના કરતાં આત્માનુભવજન્ય સુખને અનુભવ થશે, તેથી અખંડ અનંત આનંદની પ્રાપ્તિ થશે. બાહ્ય જળથી જે આનંદ મળે છે, તે આનંદ તે સમતારૂપ જલના આનંદ આગળ હિસાબમાં નથી. આહા પદાર્થોમાં ઈચ્છાનિષ્ટબુદ્ધિથી તેમાં પોતાની મેળે તમે અંધાયા છે, અને કહે છે કે, અમને આત્માનંદની ખુમારી આવે; વાતના તડાકા મારતાં, કંઈ તમને આત્માનંદ, સ્વાદ મળવાનું નથી. દુનીઆની ખટપટમાં તમે આ દિવસ રાચીમાચી રહે છે. એક ઘી પણ આત્માનાસ્વરૂપની પ્રાપ્તિ માટે વિચાર કરતા નથી, અને તમારે આત્માને આ નંદ જોઈએ છીએ, તે શી રીતે મળશે ? અધ્યાત્મનાં પુસ્તક વાંચી તેનું મનન કરવું. આત્માનંદી મુનિવરોની સં. ગતિ કરવી. અધ્યાત્મજ્ઞાનની હૃદયમાં ભાવના કરવી એમ પ્રતિદિન આત્મસ્વરૂપ જ્ઞાનાભ્યાસ કરતાં, આત્મરૂચિ પ્રગટશે, અને આત્મજ્ઞાનને સતત અભ્યાસ રાખીને, આત્મધ્યાન કરવાથી, કેટલેક કાળે અધ્યાત્મજ્ઞાનની પરિપકવ અવસ્થા થશે. પશ્ચાત્ અધ્યાત્મશબ્દને ભાવનાથી અને નિદિધ્યાસનથી, આત્મામાં રસ ઉતરશે. અર્થાત શબ્દ અધ્યાત્મથી ભાવ અધ્યાત્મની પ્રાપ્તિ થશે. પશ્ચાત્ તેથી ખરેખર આનંદની ખુબ મારી પ્રગટશે. અધ્યાત્મનાં પુસ્તક વાંચ્યાં, અને ફક્ત આત્મા છે તે જ આનંદરૂપ છે. એટલું જાણ્યું, એટલે આત્મા
For Private And Personal Use Only