________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪૭ )
ફળમાં લાલચુએ, મધનાં ટીપાંના સ્વાદકની પેઠે સ’સારમાં મહા દુઃખ ભાગવે છે. વિષય વૃક્ષ વાવ્યાથી વિષ ફળનીજ પ્રાપ્તિ થાય છે.તેમ સાંસારિક અનેક આશાઓથી જીવેા મહાદુઃખ પામે છે. હું ચેતનલાલ !! તારૂં' નામત સારૂં' છે, પણ તું માયિક પદાર્થાની મિથ્યા આશામાં લપટાયા. દુનિયામાં નામરૂપને નાશ છે. કેઇનુ` નામ દુનિયામાં સદાકાળ અમર રહ્યું નથી, અને રહેવાનું નથી. નામથી આત્મા ભિન્ન છે તેા નામ અમર રહેવાથી પણ આત્માને કિચિત્ સુખ નથી. તે કીર્તિની આશામાં દાનાદિકથી જે ઉત્તમાત્તમ ફળ થવાનુ હતુ, તે ખાયું. કીતિ અને અપકીતિ એ બે નામકમની પ્રકૃતિ છે, તેમાં ઈષ્ટપણું કઇ નથી. અહુ વૃત્તિથી તેમાં ઈષ્ટાનિષ્ટપણું બંધાય છે,આશાની મા અહવૃત્તિની પૂ`તા કર્દિ થઇ નથી, અને થવાની નથી. તારૂ અમૂલ્ય જીવન આજ થય‘ત ફોગટ ગયું. શેઠ કહે છે કે, હે ચેગેન્દ્ર !! કૃપાકરીને સમજાવા કે, હું તે કાણું ?
॥ ૐોળ ? ||
મહા ચેગેન્દ્ર કહે છે કે, હે ભવ્ય! હું સત્ય જ્ઞાન થવાથી અહ વૃત્તિના સર્વથા નાશ થાય છે. શરીર તે તું નથી. કારણકે, શરીરતે પુદ્ગલનુ ખનેલું છે. તુ મન તથા વાણીરૂપ નથી. કથી શરીરમાં વસેલા પણ
For Private And Personal Use Only