________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૫) મુખ કરી, શેઠને ખાવા દે.શેઠ નાસવા માંડયા, તેને મહાભય
વ્યા. મહા આપત્તિનું વાદળું આવી પડયું, અરિહંત સ જિદંસ એમ મંત્રનો જાપ કરવા લાગ્યા, સંકટ સમયમાં મહામંત્ર નવકાર ગણવાથી સંકટ નાશ થાય છે, એમ તે જાણતા હતા. મંત્રપ્રતાપે તેને એ વિચાર સૂજે કે,–જેણે આ ભિક્ષુકને બતાવી, તે મુનીન્દ્રની પાસે જાઉં તે બચી શકું, તરત તે ગુફા તરફ મૂઠી વાળી દો. તે હાંફતો હાંફતો મુનીન્દ્રના ચરણકમળમાં ત્રાદિ માં ત્રાદિ માં શબ્દોચ્ચાર ક રત આવી પડી. મુનીન્દ્ર તેના મસ્તક ઉપર હાથ ફેરવી ઉઠાડ, અને કહ્યું કે અત્ર લેશ પણ આ ભિક્ષુકીને ભય રાખીશ નહીં. આશા ભિક્ષુકી રાંકજેવી દુર ઉભી રહી હતી. શેઠ તેને દેખી ધ્રુજતે હો, મુનીન્દ્ર મંત્ર ભણીને તેણીને દૂર ખસેડી. ભિક્ષુકી ચાલતી થઈ.શેઠે કહ્યું હે પ્રભે !! આ પાપિણ કેવી ખરાબ કે જે મને મારી નાંખવાને તત્પર થઈ. મેં આપનું શરણ કર્યું તેથી ઉગર્યો. જાણે એતો સાક્ષાત્ કાત્યા જેવી જણાય છે. મુનિવરે કહ્યું તું એને સંગી થયો, અને એને તારી પાસે રાખે છે, ત્યારે તને એ દુઃખદેવા આવી. શેઠે કહ્યું ના બાપજી, હું એને કદિ પાસે રાખતા નથી. હું એને કદિ સંગી થયે નથી. અત્રજ મેં એને દીઠી. મેં એની દયા કરી, ત્યારે તેણે ઉ. લટી દયા ડાકણને ખાય એવું કર્યું, એમાં મારે શું દેષ? મુનિરાજ ઉપદેશ આપે છે કે, હે શેઠ ? હજી તારામાં અજ્ઞાન
For Private And Personal Use Only