________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૪) પૂછયું. આ વળી કેણ છે ? આશાએ કહ્યું કે એ ઘરદ્ધ આવે છે, તે અહંવૃત્તિ નામની મારી મા છે. જગમાં તેને પણ અનાદિકાળથી વાસ છે. મારા કરતાં એતો વળી વધારે ભૂખી છે. શેઠે કહ્યું કે, ત્રણ ડિંભનાં નામ શું શું છે ? આશા ભિક્ષુકી બેલી એકનું નામ શોતિ છે, બીજાનું નામ મદાવાાંક્ષા છે. ત્રીજાનું નામ માનyજ્ઞા છે, આ ત્રણ બાલિ. કાએ મારી છે. એ પણ કદી ખાતાં ધરાતી નથી. મારી પુત્રીઓ મારા જેવી હોય. કહેવત છે કે, જાઇ તેવા વેરા વડ તેવા ટેરા; મા જેવી ટ્રીકરી, દાંણા થી ઢીલીઆમ વાતો કરે છે, એટલામાં અન્ન આવી પહોંચ્યું. ભિક્ષુકી ચડપોચડપ અનના કેળીયા હજાર હજારમણના મુખમાં ઉતારવા લાગી, તેણીએ જોત જોતામાં સર્વ સ્વાહા કરી દીધું. શેઠે વિચાર્યું કે, જે આ ભિક્ષુકીએ ભૂખી જશે તે, મારું નામ દાતા તરીકે છે તે ચાલ્યું જશે, અને કોઈ પણ રીતે તૃપ્ત થાય તે, મારું નામ સદાકાળ અમર રહેશે, એટલામાં તો ભિક્ષુકી બોલી કે, અરે શેઠ!! લાવ અન્ન, દુનિયામાંથી છેલ્લીવારનું મંગાવેલું સર્વ અન્ન ખાધું, તે પણ રાંડ ધરાતી નથી. હવે શું કરવું? ભિક્ષુકી બોલી અરે પાપી! મારા પેટને ખાડો પૂર, નહિં તે તને ખાઈ જઈશ. શેઠ ધ્રુજવા લાગ્યા, સેવક વિગેરે સર્વ લેક નાસી ગયા, અને દિગમૂઢ બની ગયા. એટલામાં તે આશા ભિક્ષુકીએ,વિકરાળરૂપ ધારણ કર્યું, ગુફાના જેવું પહેલું
For Private And Personal Use Only