________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૧ ) આરોપ છવમાં કરે, તે ગુનો છે. પુણ્ય અને પાપની પ્રકૃતિ છવના ગુણ નથી તેમ છતાં તેમાં ઈચ્છાનિષ્ઠ બુદ્ધિથી છવ રાગદ્વેષાગે કમ બાંધે છે. કાલાપના ત્રણ ભેદ છે. તેમાં રૂષભદેવનું નિર્વાણ થયાં ઘણે કાળવ્યતીત થયે, તેમ છતાં એમ કહેવું આજ મેરૂતેરસના રોજ શ્રી આદિનાથનું નિર્વાણ કલ્યાણક છે, તે વર્તમાનકાળમાં સૂતા
જ જાણુ. પદ્મનાભાદિ અનાગતકાળના તીર્થકરને વર્તમાનકાળમાં આરોપ કરે, જેમ કે આજ શ્રીપનાનું જન્મકલ્યાણક છે. તે વર્તમાનકાલમાં જાતજાત્રા જાણ. એ પ્રમાણે વર્તમાનનો આરોપ અતીત અનાગતમાં કરે. તથા શ્રી તીર્થકર ભગવાનને તારા ( તારનારા ) કહેવા, તે કારણુમાં કર્તાપણાને આરે૫ જાણ, અજ્ઞાનભાવે ઔદયિક ભાવની બાહ્ય કષ્ટક્રિયામાં મુક્તિનું કારણ કલ્પવું, તે તારાજા છે. બંનૈનમ ના બે ભેદ છે. એક ભિનાશત કંધાદિકને જાણ, અને દ્વિતીય અભિન્નશ. તે આત્માના પ્રદેશ તથા ગુણને અવિભાગ સમજો. તથા નિગદીયા વિગેરે જીવના આઠ રૂચક પ્રદેશ નિર્મલ સિદ્ધ સમાન છે તેથી સર્વ જી
ને સિદ્ધ કહેવા, તે અંશ નૈગમ છે, તથા વળી અચગી કેવલી ચતુર્દશમા ગુણસ્થાનકે વર્તે છે. તે સિદ્ધથી અંશે ઓછા છે. સમભિરૂઢ નયની અપેક્ષાએ તે સિદ્ધ છે.
For Private And Personal Use Only