________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ). શ શરીરાદિકને પણ ધ્યાન માં સમાવેશ પામે છે, અને નવતત્ત્વ તથા ષ દ્રવ્યસ્વરૂપ જાણે શ્રદ્ધા કરી આત્મપગ સન્મુખ પ્રવર્તવું તે માત્ર છે. તપના ઉપર ચાર નિક્ષેપ લખે છે. કેઈનું તપ એવું નામ તે નામતા જાણવું તથા પુસ્તકમાં તપની વિધિનું લેખન વિગેરે થાપનાત છે. તથા પુણ્યરૂપ મા ખમણાદિક તપ કરવું, તે દૃશત છે, અને પરવસ્તુ ત્યાગ પરિણામ છે, તે માવત્તા કહેવાય છે. એમ ધર્માસ્તિકાયાદિક જડ દ્રવ્ય નવતત્વ વિગેરે દરેક વસ્તુઓમાં ચાર નિક્ષેપ લગાડવા. શ્રી અનુયોગ દ્વાર સૂત્રમાં કહ્યું છે કે –
નાથા, जत्थय जं जाणिज्जा, निखे निखिवे निरवसेसं, जत्थ वि यन जाणिज्जा, चोकयं निख्खिवे तत्थ ॥२॥ इति शब्दनयस्वरूपम्अथ समभिरूढनय स्वरूपम
કથા जंजं संणं भासइ, तंतं चिय समभिरोहइ जम्हा ।। सणंतरथ्यविमुहो, तो नओ समभिरूदोत्ति ॥१॥ यां यां संज्ञां घटादिलक्षणां भाषते वदति तां तामेव
For Private And Personal Use Only