________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૫)
વા. ફતિ નાવચિત્રાઃ રિદ્ધિતા ફવા જ વિશુદ્ધાર लौकिकविषयातीता स्तत्त्वज्ञानार्थमधिगम्याः ॥ १॥ - ઈત્યાદિ નયવાદ વિચિત્ર એટલે અનેક પ્રકારે છે. કયાંક વિરૂદ્ધની પેઠે જણાય છે, પરંતુ વસ્તુત વિશુદ્ધ છે. તે નયવાદ લૌકિકવિષયાતીત છે. કારણકે નયવાદમાં બુદ્ધિમાન પુરૂષે પણ મુંઝાય છે. એ નયવાદ તત્ત્વજ્ઞાનને માટે જાણવા છે, તિસવતનાથv.
એમ દ્રવ્યાદિકની સ્વદ્રવ્યમાં અસ્તિતા અને પરદ્રવ્યની સ્વદ્રવ્યમાં નાસ્તિતાનું સાપેક્ષપણે વર્ણન કરતાં પ્રસપાસ નાદિકનું સ્વરૂપ કહ્યું. હવે મૂળ વિષયને કહે છે. દરેક દ્રવ્યમાં સમયે સમયે સ્વદ્રવ્યાદિકની અનંતી અસ્તિતા વતે છે, અને પરદ્રવ્યાદિકની અનંતી નાસ્તિતા વતે છે. જે પદ્રવ્યની નાસ્તિતા આત્મામાં ના આવે તે પરદ્રવ્યની અસ્તિતાને નાશ થાય. વા આત્મદ્રવ્ય તે પરદ્રવ્યમાં અસ્તિરૂપે પરિણમવાથી સર્વ દ્રવ્ય એકરૂપ થઈ જાય. માટે પરદ્રવ્યની નાસ્તિતા આત્મદ્રવ્યમાં વર્તે છે અને આત્મદ્રવ્યની નાસ્તિતા પરદ્રવ્યમાં વતે છે. તેથી પ્રત્યેક દ્રવ્ય વ્યક્તિરૂપે ભિન્ન ભિન્ન વતે છે.
હવે આ પ્રમાણે પદ્રવ્યનું સ્વરૂપ જાણી આત્મદ્રવ્ય
For Private And Personal Use Only