________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧૬ )
ઉપાદેય સમજી આત્મા પાતાનેજ કહે છે કે, તું જ્ઞાનનાક્ષયાપશમભાવથી, પેાતાના ગુણની શેાધ કર !!! ગુણુનું ધ્યાન કર !!! અંત્રજ્ઞાનની યેાપશમતા લેવાનું કારણ એ છે કે, જ્ઞાનની પ્રાપ્તિ ક્ષયાપશમભાવે અને ક્ષાયિકસાવે છે. સાધક અવસ્થામાં બારમા ગુણુ સ્થાનક સુધી જ્ઞાનના ક્ષયાપશભાવ વર્તે છે, અને તેરમા ગુણઠાણે ક્ષાયિકભાવે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જ્યાંસુધી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી ત્યાંસુધી જ્ઞાનના ક્ષયેાપશમભાવે આત્મગુણની શેાધ કરવાની છે. હું ચેતન !! પાંચ ઇન્દ્રિયૈા દ્વારા મહિર વિષયને ગ્રહણ કરવાથી, પેાતાના સ્વરૂપનું ભાન તારાથી ભૂલાય છે. જ્યારે મહિર પટ્ટાથમાં જ્ઞાનના ઉપયાગ ભળે છે; ત્યારે પેાતાના સ્વરૂપનું ધ્યાન તથા સ્મરણ થતું નથી, અને જ્યારે આત્મસ્વરૂપમાં ચેતના ભળે છે, ત્યારે ખાદ્યપદાર્થીનું' વિસ્મરણ થવાથી આપાઆપ રાગદ્વેષ થતા નથી, અને ભૂતકાળનાં લાગેલાં કમ આત્મપ્રદેશેાથી ખરવા માંડે છે, અને વત માનકાલમાં આત્મધ્યાનથી સાંવર વર્તે છે. ટીપે ટીપે જેમ સરાવર ભરાય છે, અને કાંકરે કાંકરે જેમ પાળ અધાય છે, તેમ અપ અલ્પ પણ પ્રતિનિ આત્માના ઉપયેાગ રાખી ગુણાનું ધ્યાન કરવાથી તે તે ગુણેની પ્રાપ્તિ થાય છે. જે જે ગુણાને ખીલવવા હાય, તે તે ગુણેાનુ એક સ્થિર ઉપયાગથી ચિતન કરવું, અને તેતે ગુડ્ડાને માટે સયમ કરવા. તેથી તે શુ
For Private And Personal Use Only